________________
માસ્વર જીવ વિશેષ દેવોં કા નિરૂપણ
પાંચમા ઉદેશાનો પ્રારંભચોથા ઉદ્દેશાનો અંતમાં તેજસકયિકો સંબંધી કથન કરવામાં આવ્યું છે. આ તેજસાયિક જીવ ભાસ્વર (પ્રકાશમાન) રૂપવાળા હોય છે. એવા પ્રકાશમાન રૂપવાળા દે હોય છે. એજ અભિપ્રાયથી આ પાંચમાં ઉદ્દેશાને પ્રારંભ કરવામાં આવે છે. કેમ કે--આ પાંચમાં ઉદ્દેશામાં તે ભારવાર (પ્રકાશવાળા) રૂપ જીવ વિશેષ અસુરકુમાર વિગેરે દેના સંબંધમાં કથન કરવામાં આવશે. આ ઉદ્દેશાનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે.
જો મં! કારકુમાર પ્રતિ મણકુમાર ! ઈત્યાદિ
ટીકાર્ય --“હો મંતે અકુરકુમાર ” હે ભગવન બે અસુરકુમાર “girણ ગુમારાવાસંણિ” એક જ અસુરકુમારાવાસમાં “કુરકુમારરેવત્તાણ ૩વવા” અસુરકુમાર દેવપણાથી ઉત્પન્ન થયા હોય “તરથ am શકુમારે રેવે” તેમાંથી એક અસુકુમાર દેવ ત્યાં “સારા” પ્રસન્નતાવાળે થાય છે. અર્થાત જેને જોઈને મન પ્રસન્ન થાય તે હોય છે. “સંગિક દર્શનીય હોય છે. અર્થાત્ ક્ષણક્ષણમાં જોવા ચગ્ય હોય તેવું બને છે. “મિર” મનને અનુકૂળ બને છે. દિવે” અસાધારણ રૂપવાળ બને છે. અર્થાત્ દર્શકજનેના મનને આનંદ ઉપજાવનાર બને છે. “જે કુરકુમારે તેને જે જે નો Traig”“તથા બીજે જે અસુરકુમારદેવ છે તે પ્રાસાદીય-મનને પ્રસન્ન કરાવનાર હોતું નથી. “નો રંdળ” દર્શનીયરૂપવાળો હેત નથી. “નો અમિત” અભિરૂપ બનતું નથી. “નો વર” જેનારાઓને આનંદ ઉપજાવનાર બનતું નથી. “જે ૪થે મંતે ! gવં” હે ભગવન બને અસુરકુમારામાં અસુરપણામાં કંઈ જ વિશેષપણુ ન હોય તે એક દર્શનીય વિગેરે ગુણવાળે હોય છે. અને બીજે તે પ્રમાણે હેત નથી તેમાં તેમ બનવાનું શું કારણ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયા!” હે ગૌતમ ! “અકુરકુમer સેવા સુવિgા Homત્તા અસુરકુમાર દેવ બે પ્રકારના હોય છે. “રંગહા” –રેટિવચણા ચ અવેરરિાચર ચ” એક વૈક્રિય શરીરવાળા અસુરકુમારદેવ અને બીજા અવૈક્રિય શરીરવાળા અસુરકુમાર દેવ-દેવ જ્યારે પિતાના અલંકર વિના સ્વાભાવિક રૂપથી યુક્ત રહે છે ત્યારે તે અવૈકિય શરીરવાળે કહેવાય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૩