________________
ચિંતિતરિકaોળિયા જાવ રેનિયા તૈયા” પંચેન્દ્રિય તિર્યંચ નિકથી આરંભીને વૈમાનિક દેવે સુધી યાવન્મદથી મનુષ્ય ભવનપતિ, વાનઅંતર, તિષ્ક એ બધાને નારક જીવ પ્રમાણે સમજવા. જેમ નારક જઘન્ય પદમાં કૃતયુમરૂપ અને ઉત્કૃષ્ટ પદમાં જસંખ્યારૂપ તથા અજઘન્ય કુષ્ટ પદમાં કેઈવાર કૃતયુગ્મરૂપ કઈવાર જરૂપ કઈવાર દ્વાપરયુગ્મરૂપ અને કઈવાર કજરૂપે વર્ણવ્યા છે, તે જ પ્રમાણે પચેન્દ્રિય તિર્યનિક, મનુષ્ય, ભવનપતિ વાનયંતર તિષ્ક અને વૈમાનિક એ સઘળા જઘન્ય પદમાં કૃતયુગ્મ અને ઉત્કૃષ્ટ પદમાં એજ તથા મધ્યમ પદમાં કઈવાર કૃતયુગ્મ કોઈવાર જ અને કોઈવાર દ્વાપરયુગ્મ અને કઈવાર કલ્યાજ છે
સિદ્ધ ન વળwાફા” વનસ્પતિકાયિક જઘન્ય પદમાં અને ઉત્કૃષ્ટ પદમાં જેવી રીતે અપદ બતાવ્યા છે. તથા અજઘન્યત્કૃષ્ટ પદ રૂપ મધ્યમ પદમાં કઈવાર કૃતયુગ્મ કોઈવાર જ કેઈવાર દ્વાપરયુગ્મ અને કેઈવાર કલ્યાજ કહ્યા છે. એ જ રીતે સિદ્ધોને પણ સમજવા. ફરીથી ગૌતમ સ્વામી પ્રભને એવું પૂછે છે કે-“થીઓ ઇ મેતે ! હે ભગવન સ્ટિયે કૃતયુગ્મ છે? કે પેજ છે? અથયા દ્વાપરયુગ્મ પરિમિત છે કે કજ પરિમિત છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે--“રોચમા ! હે ગૌતમ “કન્ન થg. માણો કોણ
” સ્ત્રિ જઘન્ય પદમાં કૃતયુગ્મ રાશિ રૂપ છે. અને ઉત્કૃષ્ટ પદમાં પણ કૃતયુમ રાશિ રૂપ છે. “ગsઝમgફ્લોપ સિસ વહgrો ગાવ હિય ઋઝિયોજાશો તથા અજઘન્ય ઉત્કૃષ્ટ પદ રૂપ મધ્યમ પદમાં તેઓ કેઈવાર કૃતયુગ્મ રાશિ રૂપ કઈવાર જ રાશિ રૂપ કોઈવાર દ્વાપરયુગ્મ રાશિ રૂપ અને કઈવાર કલ્યાજ રાશિ રૂપ છે, “પૂર્વ કુરકુમારીનો વિ લાવ” એજ રીતે અસુરકુમારની સ્ત્રિના વિષયમાં પણ સામાન્ય સ્ત્રિયોના સંબંધમાં કરેલ વર્ણન પ્રમાણે સમજવું. “પર્વ કિવનોળિચરૂરથીગો” આજ રીતનું વર્ણન તિયચનિક સ્ત્રિયોના સંબંધમાં સમજવું. “g મgeOીલો” આજ પ્રમાણેનું કથન મનુષ્ય સ્ત્રીના વિષયમાં પણ સમજવું. આ કથનનું તાત્પર્ય એ છે કે સામાન્ય સ્ત્રિના વિષયમાં જે રીતે જ ઘન્ય ઉત્કૃષ્ટ અને મધ્યમ પદોમાં કૃતયુમાદિરૂપતા કહેવામાં આવી છે, તે જ રીતે અસુરકુમાર વિગેરેથી આરંભીને મનુષ્ય સ્ત્રિ સુધીમાં જઘન્ય ઉત્કૃષ્ટ અને મધ્યમ પદેમાં કૃતયુગ્મદિરૂપ પણ સમજી લેવું. “gવું બાર બાળમંતરજોરિયાળિ વિરથી કો' એજ રીતે યાવત્ વાનવ્યન્તર, જતિષ્ઠ,
શ્રી ભગવતી સૂત્ર : ૧૩