________________
રૂપ ધર્મવાળા દ્રવ્યથી અથવા એક અનેક પ્રદેશોમાં અવગાહના ના વિશથી દેશમાં એકપણું અને અનેકપણાની વિરક્ષા કરેલ છે. અથવા કથનના પ્રસ્તાવમાં સંધાત (સમૂહ) વિશેષ ભાવને અથવા ભેદ વિશેષ ભાવને અથવા એકી સાથે તદુભય વિશેષ ભાવને લઈને તેમાં એકપણાની અને અનેકપણાની વિવક્ષા થઈ જાય છે તેથી એકવચનાદિથી કહેલ આ અંગેનું કથન વિરોધ વાળું હોઈ શકતું નથી, તેમ સમજવું . સૂ૦ ૨
પાંચ પ્રદેશવાલેસ્કન્ધકાનિરૂપણ
હવે પાંચ પ્રદેશવાળા ક માં વર્ણાદિ પ્રકારે બતાવે છે– વંavat ળેિ અંતે ! જે જાને' ઈત્યાદિ
ટીકાથ–આ સૂત્રથી ગૌતમસ્વામીએ પ્રભુને પાંચ પ્રદેશી ધના વિષયમાં પ્રશ્ન કરેલ છે. પાંચ પુદ્ગલ પરમાણુઓથી જે અંધ ઉત્પન્ન થાય છે, તેનું નામ “પંચપ્રદેશ સ્કંધ એવું છે. પંરપurat ળ મરે! શવને હું ભગવન પાંચ પ્રદેશેવાળો 'ધ રૂપ અવયવી કેટલા વર્ણવાળ, કેટલા ગંધ ગુણવાળે, કેટલા સેવાળો, અને કેટલા સ્પર્શેવાળો હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–હે ગૌતમ ! “હું ગઠ્ઠારામ કાર તિર રાજ મત અઢારમાં શતકમાં છઠ્ઠા ઉદ્દેશામાં યાવત્ તે ચાર સ્પર્શવાળો છે. એટલે સુધીમાં જેવી રીતે કથન કર્યું છે. તે જ પ્રમાણે સઘળું કથન અહિયાં સમજવું ત્યાંનું તે પ્રકરણ લિચ ફુવનને સિય તિવળે લિયે ૩. पणे सिय पंचवण्णे सिय एग गंवे सिय दुगंधे सिय एग रसे जाव पचरसे सिय જુઠ્ઠાણે સાવ વારે આ પ્રમાણે કહ્યું છે. આ પ્રકરણને અહિયાં આ રીતે બતાવવામાં આવ્યું છે. “ અવને” જે તે પાંચ પ્રદેશવાળે સ્કંધ એકવણું વાળો હોય તે તે આ સામાન્ય વર્ણનના કથનમાં નીચે કહ્યા પ્રમાણેના એક વર્ણવાળો હોઈ શકે છે– લિચ જાણ ૨ સિય નીઝા , ઉતા હોય છે, ઉતા હૃાા ચ વિશ ટુરિસ્ટ ” કદાચ તે કાળા વર્ણવાળ પણ હોઈ શકે છે. ૧ કદાચિત તે નીલવર્ણવાળો પણ હોઈ શકે છે ? કદારિત તે લાલ વર્ણ વાળો પણ હોઈ શકે છે ૩ કદાચ તે પીળા વર્ણવાળ પણ હોઈ શકે છે. ૪ અથવા કદાચ તે ધેળા વર્ણવાળ પણ હેઈ શકે છે. આ પ્રમાણે
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૯૯