SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ કથન “જ્ઞાનવરના જs1ufag ચાર પ્રદેશવાળા સ્કંધમાં એકવણ પણમાં, અને બે વર્ણ પણામાં જેવી રીતે કહેવામાં આવ્યું છે. તે જ પ્રમાણે અહિયાં કહેલ છે. વિર વાછg , સિચ નીચા ” ઈત્યાદિ ત્યાંનું જ પ્રકરણ છે. જે તે પાંચ પ્રદેશવાળો સ્કંધ બે વર્ણવાળે હોય તો તે “સિર ઝાઝા ૨ નીઝા ૨૨ કદાચ કાળાવવાળે અને નીલવર્ણવાળો હોઈ શકે છે. ૧ “શિર ઋણ ૨ નીર્જાય અથવા તેને એક પ્રદેશ કાળા વર્ણવાળો હોય છે અને બીજે એક પ્રદેશ નીલવર્ણ વાળો હોય છે૨ હિર ા ા ની ” અથવા તેના અનેક પ્રદેશ કાળા વર્ણવાળા હોઈ શકે છે અને તેને એક પ્રદેશ નીલવર્ણવાળો હે ઈ છે ૩ “ફિર સ્ટાર ની ૨૪ અથવા તેના અનેક પ્રદેશ કાળાવણું. વાળા હોય છે. અને અનેક પ્રદેશો નીલવર્ણવાળા પણ હોઈ શકે છે કે આ રીતે કળા વર્ણ, અને નીલવર્ણના એકપણું અને અનેકપણાથી આ ચાર ભંગ બન્યા છે. અથવા “વિચ ઢg ચ ઢોચિત્ત ચ” તે કાળા વર્ણવાળે અને નીલવર્ણવાળો હોય છે. અહિયાં પણ કાળાવણું અને લાલવર્ણના એકપણું અને અનેકપણાથી ૪ ચાર ભાગે બને છે. તેને પ્રકાર કાળા અને નીલવર્ણના સંબંધમાં કહેલ પ્રકાર પ્રમ ણે સમજવો. તેજ રીતે તે કઈવાર કાળાવણું વાળો અને પીળાવ વાળે પણ હોઈ શકે છે. તેજ સૂત્રકાર બતાવે છે. “રિય વાઢણ ચ ફ્રારિપ ચ' આ કાળાવ અને પીળાવર્ણન એકપણા અને અનેકપણામાં ચાર અંગે આના પણ કહ્યાા છે. તે પણ ઉપર કહ્યા પ્રમ ણે સમજવા. આ તમામ કથન એક વર્ણ, બે વર્ણના વેગથી ચા૨ પ્રદેશી સકંધના વિષયમાં જે પ્રમાણે કહ્યું છે તેજ પ્રમાણે પાંચ પ્રદેશી સ્કંધના વિષયમાં પણ સમજવું ‘fણા પાઢણ સહિર ” કદાચ તે કાળાવવાળે પણ હોય છે અને સફેદ વર્ણવાળ પણ હોય છે. અહિયાં પણ કાળાવર્ણ અને સફેદરણના એકપણ અને અનેકપણાથી ૪ ચાર ભંગ બને છે. આના સંબંધનું કથન પણ ચાર પ્રદેશવાળા ધના વિષયમાં ત્યાંના પ્રકરણમાં કરેલ વર્ણન પ્રમાણે સમજવું આ રીતે કાળાપણું સાથે નીલવર્ણ વિગેરે વણેને યોગ કરવાથી જે ભંગ બને છે તે પ્રકાર અહિયાં કહ્યો છે. હવે નીલવર્ણની સાથે બીજા વર્ષોના વેગથી જે ભેગે અને છે તે બતાવવામાં આવે છે. ઉત્તર ગીઝર જ ઢોચિપ ચ” “fસર ની हालिए य२, सिय नीलए य सुकिल्लए य सिय लोहियए य हालिहए य सिय लोहिથઇ જ વિકાસ સિર હાજર ાથિયા ” આ રીતે આ દ્વિક સંયોગી ૧૦ દસ અંગે બને છે. કાળાવની મુખ્યતામાં ૪ ચાર ભંગે નીલવર્ણની પ્રધાનતામાં ૩ ત્રણ અંગે તથા લાલવર્ણની મુખ્યતામાં બે અંગે તથા. પીળાવની પ્રધાન તામાં ૧ એક નંગ એ રીતે તિક સંગી દસ ભંગોમાં તેના એકવ અને અનેપણથી ૪-૪ ચાર ચાર બંગે બીજા થાય છે. જે ઉપર બતાવ્યા છે. એ રીતે બ્રિકસંગી કલ ૪૦ ચાળીસ સંગે કહ્યા છે. આ તમામ પ્રકરણ ચાર પ્રદેશી સ્કંધના પ્રકરણમાં કહેલ છે તે પ્રમાણે ત્યાંથી સમજી લેવું. ગ્રંથ વિસ્તાર ભયથી અહિયાં કહેલ નથી. શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૨ ૦ ૦
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy