________________
શીતપશ રહી શકે છે. તેમજ ઉષ્ણ સ્પર્શમાં જે બહુવચન કહેલ છે તે પણ એ જ રીતે સમજવું. રૂક્ષ પશમાં જે બહુવચનને પ્રવેગ કર્યો છે. તેનું કારણ એ છે કે-શીતસ્પર્શના જે અનેક દેશે છે. અથવા ઉણસ્પર્શના અનેક દેશે છે, તેમાં પણ રૂક્ષ સ્પર્શ રહી શકે છે. એ રીતે આ ચૌદમે ભંગ છે. ૧૪ : શીતાઃ રેરા: ૩ળઃ રેસાઃ હિનધાઃ રેશ ક્ષ' આ પંદરમાં ભંગમાં તેના અનેક દેશો શીતસ્પર્શવાળા હોય છે. અનેક દેશો ઉષ્ણ સ્પર્શવાળા હોય છે. તેના અનેક દેશે સ્નિગ્ધ સ્પર્શવાળા હોય છે. અને એકદેશ રૂક્ષ સ્પર્શવાળ હોય છે અહિયાં શીત, ઉષ્ણ અને નિષ્પ સ્પર્શ વાળા પડેલા બીજા અને ત્રીજા પદને બહુવચનથી કહેલ છે તેનું કારણ એ છે કે રૂક્ષ સ્પર્શને જે એકદેશ છે. અથવા નિષ્પ સ્પર્શના અનેક દેશે છે તેમાં પણ શીતસ્પર્શ અથવા ઉણ સ્પર્શ પણ રહી શકે છે તેમ બતાવવાને માટે છે. તેમજ સ્નિગ્ધ પદને બહુવચનથી કહેવાનું કારણ શીત સ્પર્શવાળા અનેક દેશમાં અથવા ઉણ સ્પર્શવાળા અનેક દેશમાં પણ સિનગ્ધસ્પર્શ રહી શકે છે, તેમ બતાવેલ છે આ પંદરમે ભંગ છે. ૧૫ છેલે ભંગ-રેar વીયા રેતા વિના રેલા નિદ્રા રેar સુન્ના' આ પ્રમાણે છે. તેમાં તેના સઘળા દેશે શીતપર્શવાળા, સમસ્ત દેશે ઉoણ સ્પર્શવાળા બધા જ દેશો સિનગ્ધ સ્પર્શવાળા અને બધા જ દેશે રૂક્ષ સ્પર્શવાળા પણ હોઈ શકે છે. તેમ બતાવ્યું છે “He was છત્તીસં મં” આ રીતે સ્પર્શ સંબંધી બધા મળીને ૩૬ છત્રીસ ભંગ થયા છે. તે ટુંકાણથી આ પ્રમાણે છેબ્રિકસંગી ૪ ચાર ભંગ ત્રણના વેગમાં ૧૬ ભંગા ચાર સગી ૧૬ અંગો આમ કુલ ૩૬ છત્રીસ ભાગે બને છે. “કરૂ ૨૩ સે’ વિગેરે પદે માં જે કરે તૌત્તિ” તે એકદેશમાં શીત સ્પર્શવાળ હોય છે, એકદેશમાં ઉષ્ણુ સ્પર્શવાળ હોય છે એવા જે પદે આવ્યા છે, તેનો ભાવ એ છે કે એક આકારવાળા જે બે પ્રદેશ છે. તે એકદેશ કહેવાય છે. એ એકદેશ શીત સ્પર્શવાળ હોય છે અને એ જ જે બીજે દેશ છે તે ઉષ્ણ હેય છે. જે શીત હોય છે તે જ સ્નિગ્ધ સ્પર્શવાળ હોય છે, અને જે ઉણું સ્પર્શવાળ હોય છે તે રૂક્ષ સ્પર્શવાળ હોય છે. આ રીતે સળ અંગે બને છે. આ વિષયમાં નીચે પ્રમાણે બે વૃદ્ધ ગાથાઓ છે. “
વફ૩૨ ઈત્યાદિ અહિયાં શંકાકારે એવી શંકા કરી છે- એકવચન અને બહુવચથી મિશ્ર બીજ, ત્રીજે વગેરે ભગ કેવી રીતે બને છે? કેમકે પહેલાં જયાં એકવચન કહ્યું હોય ત્યાં બહુવચન અને જ્યાં બહુવચન કહ્યું હોય ત્યાં એકવચન આ પરસ્પર વિરોધી છે તે સંભવી શકતા નથી અહિયાં શંકાકારે વિરોધ બતાવ્યા ત્યારે સૂત્રકારે તેને આ પ્રમાણે ઉત્તર આપે-રેસ રેસા વા મા' ઈત્યાદિ આનું તાત્પર્ય એ છે કે દેશઃ” એવું એકવચન અથવા રે એવા બહુવચનને જે નિર્દેશ કર્યો છે. તે સદેષ–દેષાવહ નથી. કેમકે –એક-અનેક વર્ણ આદિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧ ૯૮