________________
છે ત્યાં પણ શીતસ્પર્શ રહી શકે છે તથા જે દેશ ઉષ્ણુ સ્પર્શને છે ત્યાં પણ રૂક્ષરપર્શ રહી શકે છે. આ પ્રમાણે દશમે ભંગ કહ્યો છે. ૧ રા: ફરીવાર છે હળઃ રેશા કિનારે દક્ષ” આ અગીયારમો ભંગ છે. અહિયાં આ ભંગમાં કેવળ શીતસ્પર્શવાળા પહેલા પદમાં જ બહુવચન કહ્યું છે. તે પ્રમાણે તેના અનેક દેશે શીતસ્પશવાળા હોય છે. તેને એકદેશ ઉણસ્પર્શવાળો હોય છે તથા એક નિગ્ધ-ચિકણું પર્શવાળો હોય છે તથા એક દેશ રૂક્ષ પર્શવાળ હોય છે. આ ભંગમાં શીત પશવાળા પહેલા ભંગમાં જે બહુ વચનને વ્યપદેશ કરેલ છે. તેનું કારણ એ છે કે તે સ્નિગ્ધ-ચિકણું અને રૂક્ષ સ્પર્શવાળા દેશમાં પણ રહી શકે છે. આ અગીયારમો ભંગ કહ્યો છે. ૧૧ રેશા શતા: શિઃ : રેશા શિનવા રેશા ' આ બારમાં ભંગમાં તેના અનેક દેશે ઠંડા સ્પર્શવાળા હોય છે. તેનો એકદેશ ઉપણ સ્પર્શવાળે હોય છે. અને તેના અનેક દેશે સ્નિગ્ધ સ્પર્શવાળા હોઈ શકે છે. અને તેનો એકદેશ રૂક્ષ હોય છે. આ ભંગમાં શીતસ્પર્શ અને સ્નિગ્ધપ. વાળા પહેલા અને ત્રીજા પદને બહુવચનથી કહેલ છે. તેનું કારણ જે દેશ રૂક્ષસ્પર્શવાળે છે, ત્યાં શીતસ્પર્શ પણ રહી શકે છે, તથા જે દેશ ઉષ્ણ
પર્શવાળે છે, ત્યાં રિનગ્ધ-ચિકણે સ્પર્શ પણ રહી શકે છે તે બતાવેલ છે. આ રીતે આ બારમે ભંગ કહ્યો છે. ૧૨ “શ: રાઃ રિશા પુcom રેશઃ શિવઃ સેશ: ” આ તેરમાં ભંગમાં તેના અનેક દેશ શીત સ્પર્શ વાળા હોઈ શકે છે. તેના અનેક દેશ ઉણ સ્પર્શવાળા પણ હોઈ શકે છે. તેને એકદેશ સિનગ્ધસ્પર્શવાળ પણ હોઈ શકે છે તથા એકદેશ રૂક્ષ સ્પર્શવાળ પણ હોઈ શકે છે. આ ભંગમાં શીતસ્પર્શ અને ઉણુ સ્પર્શવાળા પહેલા અને બીજા પદને બહુવચનથી કહેલ છે તેનું કારણ એ છે કે જે દેશ સ્નિગ્ધ પશેવાળે તથા જે દેશ રૂક્ષ સ્પર્શવાળો છે. તે દેશમાં પણ શીતસ્પર્શ રહી શકે છે. અથવા ઉષ્ણુ સ્પર્શ પણ રહી શકે છે. તેમ બતાવવાને માટે બહુવચનનો પ્રયોગ ઉક્ત પદોમાં કરેલ છે. આ ૧૩ મે ભંગ કહ્યો છે. “રાઃ રીત રાઃ વળા: તેરાઃ નિધઃ રેરા ક્ષા: આ ચૌદમાં ભંગમાં તેના અનેક દેશો શીત સ્પર્શવાળા હોય છે. અનેક દેશે ઉષ્ણસ્પર્શવાળા હોય છે. એકદેશ સ્નિગ્ધ-ચિકણા સ્પર્શવાળા હોય છે. તથા અનેક દેશે રૂક્ષ સ્પર્શવાળ હેય છે. આ ભંગમાં શીતસ્પર્શ ઉણુ સ્પર્શ તથા રૂક્ષ સ્પર્શવાળા એમ પહેલા બીજા તથા ચોથા પદને બહુવચનથી કહેલ છે. તેનું કારણ એ છે કે સ્નિગ્ધચિકાણુ સ્પશને એકદેશ છે. તેમાં તથા રૂક્ષ સ્પર્શવાળા અનેક દેશમાં પણ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૯ ૭