________________
બહુવચનને પ્રયોગ કરેલ છે. તે મુજબ તે ચાર પ્રદેશીસ્કંધ પિતાના એક દેશમાં ઠંડા સ્પર્શવાળે હેઈ શકે છે, અને અનેક દેશોમાં ગરમ પશે. વાળ હોઈ શકે છે. અને બીજા અનેક દેશોમાં તે સ્નિગ્ધ સ્પર્શવાળા હોય છે. તથા તેના અનેક દેશે રૂક્ષ સ્પર્શવાળા હોય છે. અહિયાં બીજા, ત્રીજા અને ચેથા પદને બહુવચનથી કહેવાનું કારણ એ છે કે–જે દેશમાં 63 સ્પર્શ હોય તે દેશમાં તેની સાથે સ્નિગ્ધ અથવા રૂક્ષપર્શ રહી શકે છે. અને જે દેશમાં રૂક્ષ સ્પર્શ પણ અને નિશ્વસ્પર્શ પણ રહે છે ત્યાં પણ તેની સાથે ઉષ્ણ સ્પર્શ પણું રહી શકે છે. આ રીતે આ પિતાના સ્થાનથી બીજે સ્થાને પણ રહે છે. આ રીતે આઠમે ભંગ કહ્યો છે. ૮ ના સવા દેણે રિજે રેરે નિ સે લે’ આ નવમાં ભંગમાં કેવળ પહેલા પદને બહુવચનથી કહેલ છે. તે પ્રમાણે તેના અનેક દેશે ઠંડા પશવાળા હોઈ શકે છે. એક દેશ ઉષ્ણસ્પર્શવાળ હોય છે. તથા કઈ એક દેશ નિષ્પ પર્શવાળ હોઈ શકે છે. ઠંડા સ્પર્શમાં બહુવચન કહેવાનું કારણ એ છે કે સિધ સ્પર્શવાળા દેશમાં અને રૂક્ષ સ્પર્શવાળા દેશમાં શીતપર્શ રહી શકે છે. એ રીતે આ ૯ પ ભંગ છે. “á gણ ૨૩ ઘાણે રોમા માનિ જા આ રીતે ચાર પ્રદેશી ધમાં ચાર સ્પર્શવાળા ૧૬ સોળ અંગે સમજવા. વાવ તેજા સયા રે કવિના રે નિદ્ધા રે સુરક્ષા યાવતુ તેના અનેક દેશે શીત સ્પર્શવાળા હોય છે. અને તેના અનેક દેશે ઉsણું સ્પર્શવાળા હોય છે. તથા તેના અનેક દેશો રૂક્ષ પસંવાળા હોય છે. આ છેલ્લે ભંગ છે. તેને પહેલાના ૧૦ દસમે ૧૧ અગીયારમે ૧૨ બારમો ૧૩ તેરમે ૧૪ ચૌદમો ૧૫ પંદરમો આ છે ભેગે આ પ્રમાણે છે-એજ વાત અહિયાં યાવત્ પદથી કહી છે.
“રેરાઃ શીતા રેશા ૩ળઃ રેસાઃ નિધઃ રાઃ રક્ષા આ દસમો ભંગ છે. આમાં પડેલા પદને તથા ચેથા પદને બહુવચનથી કહેલ છે. તે પ્રમાણે તેના અનેક દેશો શીત સ્પર્શવાળા હોય છે. તેને એક દેશ ઉણપ વાળ હોય છે. તેનો એક દેશ સિનગ્ધ-ચિકણુ સ્પર્શવાળે, હોય છે. અને તેના અનેક દેશે રૂક્ષ પશવાળા હોય છે. અહિંયા શીત સ્પર્શ અને રક્ષ સ્પર્શવાળા પહેલા અને ચોથા પદને બહુવચનથી કહેલ છે તેનું કારણ એ છે કે-જે દેશ સિનગ્ધ સ્પર્શનો છે, તથા જે દેશ રૂક્ષસ્પશને
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૯૬