________________
જે બે પ્રદેશમાં તેના શીતસ્પર્શ અને જે બે પ્રદેશોમાં ગરમ સ્પર્શ રહે છે. ત્યાં પણ નિષ-ચિકણાપણુ અથવા રૂક્ષ પણ રહી શકે છે આ અને સાથે રહી શકતા નથી. તેથી ઠંડા સ્પર્શની સાથે અને ગરમ સ્પર્શના સાથે તે તે દેશમાં પણ રૂક્ષપણું અથવા નિપણાના રહેવાથી આ બને પદોમાં અનેકપણ બતાવ્યું છે. કારણ કે તે પોતાના વિવક્ષિત પ્રદેશમાં રહીને પણ બીજા પ્રદેશમાં રહે છે. આ રીતે આ ચોથો ભંગ કહ્યો છે. ૪ રેરે સી રેar સિગારે નિદૈ રે સુર” આ પ્રમાણેને આ પાંચમે ભંગ કહ્યો છે તેમાં તે ચાર પ્રદેશવાળ સ્કંધ એક દેશમાં ઠંડા સ્પર્શવાળ હોય છે. અનેક દેશમાં ઉણુ સ્પર્શવાળો હે ય છે બીજા કોઈ એક દેશમાં નિષ્પ સ્પર્શવાળે અને કોઈ એક દેશમાં રૂક્ષસ્પર્શવાળો હોય છે તેમ બતાવ્યું છે. અહિયાં ઉણુ સ્પર્શ પદમાં જે બહુવચન કહેલ છે, તેનું કારણ એ છે કે તે ઉષ્ણસ્પર્શ પિતાના વિવક્ષિત પ્રદેશમાં રહીને પણ સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શન દેશમાં પણ રહી શકે છે. ૫ “હે સીણ રક્ષા વિના રે નિદ્ર દેસા સુરક્ષા આ છટ્ઠા ભંગમાં ચાર પ્રદેશી અંધ પિતાના એક દેશમાં ઠંડા સ્પર્શવાળો હોઈ શકે છે. તેમજ અન્ય દેશમાં ગરમ સ્પર્શવાળ હોય છે. કોઈ એક દેશમાં સ્નિગ્ધ સ્પર્શવાળી તથા અનેક દેશમાં રૂક્ષ સ્પર્શવાળ હોય છે. અહિયાં બીજા પદમાં અને ચોથા પદમાં અનેક પણ બતાવેલ છે. તેનું કારણ એ છે કે-ઠંડસ્પર્શવાળા પ્રદેશમાં રૂક્ષપણુ પણ રહી શકે છે. અને સ્નિગ્ધ સ્પર્શવાળા પ્રદેશમાં ઉષ્ણપણુ પણ રહી શકે છે. તેથી આ બન્ને પિતાના આશ્રય સ્થાનથી બીજે પણ રહે છે તેમ કહ્યું છે. આ રીતે છઠ્ઠો ભંગ કહ્યો છે. તે પણ તેના કાળા રેલા રિદ્વરે સુવે” આ સાતમાં ભંગમાં બીજા અને ત્રીજા પદમાં બહુવચન કહેલ છે તે પ્રમાણે તે ચાર પ્રદેશ સ્કંધ પિતાના એક દેશમાં ઠંડાસ્પર્શવાળ હોય છે. અનેક દેશોમાં ઉષ્ણપવાળો હોઈ શકે છે. તથા અનેક દેશોમાં સ્નિગ્ધસ્પર્શવાળો હોય છે. અને એકદેશમાં રૂક્ષ સ્પર્શવાળ હોય છે તેમ કહ્યું છે. અહીંયાં બીજા અને ત્રીજા પદને બહુવચનથી કહેવાનું કારણ એ છે કે-ઉષ્ણુતા રૂક્ષસ્પર્શવાળા પ્રદેશમાં પણ રહી શકે છે. અને ઠંડા સ્પર્શવાળા પ્રદેશમાં પણ સ્નિગ્ધતા રહી શકે છે. આ રીતે આ સાતમો ભંગ કહ્યો છે. ૭ જેણે તીર રેસા વણિકા સા નિદ્રા
સુલ્લા આઠમાં ભંગમાં આમાં બીજા અને ત્રીજા અને ચોથા પદમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૯૫