________________
આમાં ઠંડા સ્પર્શને મુખ્ય બનાવીને અને તેની સાથે સ્નિગ્ધ–ચિકણા અને રૂક્ષ સ્પર્શને જને પહેલે ભંગ બન્યો છે. ઉણ સ્પર્શને મુખ્ય બનાવીને તથા સિનગ્ધ-ચિકણું અને રૂક્ષ સ્પર્શને જવાથી બીજો ભંગ બને છે. ૨ સ્નિગ્ધ-ચિકણુ સ્પશને મુખ્ય બનાવીને તથા ઠંડા અને ઉપણ સ્પર્શને તેમાં યોજીને ત્રીજો ભંગ કહ્યો છે. ૩ તથા રૂક્ષ સ્પશને મુખ્ય બનાવીને અને ઠંડા અને ૬ણ સ્પશને તેની સાથે એને ચોથો ભંગ કહ્યો છે. ૪ આ પ્રત્યેક ભાગોમાં વિશેષના એકપણું અને અનેકપણાને લઈને દરેકના ૪-૪ ચાર ચાર અવાક્તર ભાગે બીજ બને છે. એ રીતે બધા મળીને પૂરા સેળ ભગે થઈ જાય છે.
હવે ચાર સપર્શવાળા સ્કંધના ભંગ બતાવે છે. “દુ વાઘાણે જે તે ચાર પ્રદેશી ઔધ ચાર સ્પર્શેવાળ હોય છે. તે તે ભ ગેનો વિભાગ આ નીચે કહ્યા પ્રમાણે બને છે “રે પણ રેરે વિશે જેણે નિદે જુવે તે એક દેશમાં ઠંડા સ્પર્શવાળ હોય છે. એક દેશમાં ગરમસ્પર્શવાળો હોય છે. એક દેશમાં સ્નિગ્ધ-ચિકણું પર્શવાળો હોય છે અને એકદેશમાં રૂક્ષ-લુખા સ્પર્શવાળો હોય છે. આ પ્રમાણે આ પહેલા ભંગ કહ્યો છે. ૧ આ પહેલે ભંગ તેના એક એક પ્રદેશમાં શીત સ્પર્શ વિગેરેની સંભાવનાથી બનેલ છે. તેણે કોણ રે સને ૨ નિદ્ધ રેસા સુવા’ આ બીજા ભંગમાં શીતસ્પર્શ પણામાં બધે એકવચન કહેલ છે પરંતુ રૂક્ષપણુમાં બહુવચન કહેલ છે. તે પિતાના દેશમાં ઠંડા સ્પર્શવાળો હોય છે. એક દેશમાં ગરમ સ્પર્શવાળ હોય છે. અનેક દેશોમાં સિનગ્ધ-ચિકણુ સ્પર્શવાળ હોય છે, તથા એકદેશમાં રૂક્ષ-લુખા સ્પર્શવાળા હોય છે. આ રીતને આ બીજો ભંગ કો છે. ૨ “તેરે લીપ સે સિળે રેલા નિદ્રા ણે સુ' આ ત્રીજા ભંગમાં શીતપશપણામાં બધે જ એકવચન કહ્યું છે તથા સિનગ્ધ પદમાં બહુવચનથી કહેલ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે–ઠંડાસ્પશની સાથે અને ગરમ સ્પર્શની સાથે સ્નિગ્ધતા-ચિકણાપણુ રહિ શકે છે. તેથી જ્યાં ઠંડે પર્શ છે ત્યાં તથા જ્યાં ગરમસ્પર્શ હોય છે ત્યાં નિગ્ધસ્પશને સદભાવ હોવાથી તેમાં અનેકાયરૂપ બલૂચનને પ્રયોગ થયેલ છે. આ પ્રમાણે આ ત્રીજો ભંગ કહ્યો છે. ૩ “રેરે સૌર સે છે તે નિદ્રા તેના જar, આ ચેથા લંગમાં સ્નિગ્ધ ચિકણા અને રૂક્ષ પદમાં બહુવચન કહ્યું છે. કેમકે
શ્રી ભગવતી સૂત્ર: ૧૩
૧ ૯૪