SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ કષાય તુરા રસવાળો પણ હોય છે. આ રીતે ચે ભંગ કહ્યો છે. ૪ તીખા રસને મુખ્ય બનાવીને અને તેની સાથે કડવા અને કષાય રસને રાખીને તેના એકપણ અનેક પણામાં જે રીતે ચાર અંગે કહ્યા છે. તે જ રીતે તીખા અને કડવા રસની સાથે ખાટા રસનો ચેગા કરીને તેની એક્તા અને અનેકતામાં ૪ ચાર અંગે સમજવા. તેમજ તીખા –કષાય, ખાટા રસને વેગ કરીને તેના એકપણા અને અનેક પણામાં ૪ ચાર ભંગ કહી લેવા. તેજ પ્રમાણે તીખા, કષાય, અને મધુર રસના એકપણું અને અનેકપણામાં ૪ ભગો કહી લેવા. તથા તીખા, ખાટા અને મીઠા રસના એકપણામાં અને અનેકપણામાં ચાર ભાગે કહેવા. - હવે તીખા રસને છોડીને અને તેના સ્થાને એક કડવા રસને જીને અને તેની સાથે કષાય, ખાટા રસને અને કડવા-કપ ય- અને ખાટા રસના ૪ ચાર ભંગ તેની એકતા અને અનેકપણમાં સમજી લેવા. તથા કડવાકષાય-અને મધુર રસના એકપણું અને અનેકપણામાં ચાર ભંગ કહેવા. એજ રીતે કડવા, ખાટા અને મીઠા રસના એકપણ અને અનેકપણામાં ૪ ભેગે સમજવા. તથા કષાય, ખાટા અને મીઠા રસને જીને તેની એકતા અને અનેકતામાં ૪ ચાર અંગે સમજવા. એ રીતે આ ત્રિક સંગી ૧૦ દસ ભગો કહ્યા છે. હવે આ દસમાંથી એક એક ભંગના ૪-૪ ભેદે બીજા થતા હોવાથી દશ ત્રણ સંયોગીના કુલ ૪૦ ચાળીસ ભેગો થાય છે. એજ રીતે ચાર સંયેગી સ્કંધમાં પણ વર્ણમાં કહેલ પ્રકારે પ્રમાણે રસમાં પણ ભેજના પ્રકારે પ્રમાણે રસમાં પણ પોતાની જાતે સમજી લેવા. કરૂ તુષારે કર પરમgોmજે આ સૂત્રપાઠ સુધી વર્ણ, ગંધ, અને રસના સંબંધી બંને ચાર પ્રદેશવાળા સ્કંધમાં બતાવીને હવે સૂત્રકારે આ સૂત્રથી તેમાં સ્પશે બતાવવા માટે આ સૂત્ર કહ્યું છે. આ સત્રથી એ બતાવ્યું છે કે--જે તે ચાર પ્રદેશ સ્કંધ બે સ્પર્શવાળો હોય તો પરમાણુ પુદ્ગલના સ્પર્શના વિષયમાં જેવી રીતનું કથન કર્યું છે. તે જ રીતે અહિયાં પણ કથન સમજી લેવું અર્થાત પરમાણુના વિષયમાં સ્પર્શને લઈને જે પ્રમાણે ભંગ વ્યવસ્થા કહી છે તે જ પ્રમાણે અહિયાં પણ સમજવું. પરમાણુ યુદ્ગલમાં બે સ્પર્શાપણામાં ૪ ચાર અંગે કહ્યા છે. જેમ કે - 'स्यात् शीतश्च स्निग्धश्च' १ स्यात् शीतश्च रूक्षश्च २ स्यात् उष्णश्च स्निग्धश्च ३' स्यात् વળશ્વ આજ રીતે આ ચાર ભાંગાઓ અહિયાં “શ તિન્ના જે તે ચાર પ્રદેશ સ્કંધ ત્રણ સ્પર્શવાળ હોય તે તે ભંગ આ પ્રમાણે કહ્યા છે. “દરે સી તેણે નિરે જુવે તે પિતાના બધા જ ભાગમાં ઠંડે હોઈ શકે છે. એક ભાગમાં સ્નિગ્ધ અને બીજા એક ભાગમાં રૂક્ષ હોય છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-ચાર પ્રદેશવાળ કંધ ચાર પ્રદેશજન્ય હોય છે. જેથી તેના ચારે પ્રદેશે ઠંડા સ્પર્શવાળ હોઈ શકે છે. અને ઠંડાસ્પર્શવાળા તે ચારે પ્રદેશમાંથી જ ઠંડા સ્પર્શવાળા કઈ બે પ્રદેશો નિશ્વસ્પર્શવાળા અને ઠંડા સ્પર્શવાળા બીજા બે પ્રદેશો રૂક્ષ સ્પર્શવાળા હોય છે. એજ દેશમાં શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૧૯૧
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy