________________
કહેવા તથા “જા વિશ્ચ મધુ તીખા અને મધુર રસના એકપણામાં અને અનેકાણામાં પણ ચાર અંગે પૂર્વોક્ત રીતે સમજી લેવા. એજ રીતે “ચાત્ત રિત્ર અરજી' તીખા અનેક ખાટા રસના વેગમાં પણ તેના એકપણું તથા અનેકપણાને લઈને ૪ ચાર અંગે કહ્યા છે તેમ સમજવું. તે જ પ્રમાણે “પાર તિર મધુરશ્ચ' અહિયાં પણ તીખા અને મધુર રસના એકપણામાં તથા અનેકાણામાં ૪ ચાર અંગે કહ્યા છે તથા કડવા અને કષાય રસના રોગથી તેના એકત્વ અને અનેકાણામાં પણ ૪ ચાર અંગે કહ્યા છે. કડવા અને ખાટા રસના ચેપગમાં તેના એકપણું અને અનેક પણાને લઈને ચાર ભંગે કહ્યા છે. તથા કડવા અને મધુર રસના રોગથી તેના એકપણા અને અનેક પણાને લઈને ચાર ભગ બને છે. તેમ સમજવું. એજ રીતે “કાચ
વષા ચહ્ય મધુર' કષાય-તુરા અને ખાટા રસના એકપણા અને અને. કપણાથી જ અંગે કહ્યા છે તથા કષાય-તુરા અને મધુર રસના એકપણુમાં અને અનેકપમાં ચાર ભંગે સમજવા. તથા “વા કરઢ મધુરશ્ચક ખાટા અને મધુર રસના એકપણામાં અને અનેકપણામાં ૪ ભંગે સમજવા. આ રીતે બ્રિકસંગી ૧૦ દસ ભંગના ૪-૪ ચાર ભેદો બનતા હોવાથી તમામ મળીને કુલ ૪૦ ચાલીય ભંગ થઈ જાય છે.
જે તે ચાર પ્રદેશી રકંધ ત્રણ રસેવાળો હોય છે તે તે આ રીતે ત્રણ રસવાળો હોઈ શકે છે. “થાત્ સિત દુશ પા” કદાચ તે તીખા રસવાળો પણ હોઈ શકે છે. અને કષાય રસવાળો પણ હોઈ શકે છે. આ પહેલે ભંગ કહ્યો છે ૧ અથવા “કથાત્ સિત્તર ટુ ઋષાશ્ચર” કદાચ તે પિતાના એક પ્રદેશમાં તીખા રસવાળો પણ હોઈ શકે છે. તથા બીજા એક પ્રદેશમાં કડવા રસવાળા હોઈ શકે છે, તથા બે પ્રદેશમાં કષાય રસવાળો પણ હેય છે. આ બીજો ભંગ છે. ૨ “ઘાત સત્ત શાસ્ત્ર જs ચ તે પિતાના એક પ્રદેશમાં તીખા રસવાળો પણ હોઈ શકે છે. બે પ્રદેશોમાં કડવા રસવાળ પણ હોઈ શકે છે. અને એક પ્રદેશમાં કષાય-તુરા રસવાળો હોઈ શકે છે. આ રીતે ત્રીજો ભંગ કહ્યો છે૩ અથવા “રાત વિતા ટુચ જવાય તે પિતાના એક પ્રદેશમાં તીખા રસવાળો પણ હોઈ શકે છે, એક પ્રદેશમાં કડવા રસવાળ પણ હોઈ શકે છે. અને એક પ્રદેશમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૩