________________
સાગમાં ૪૫ પિસ્તાળીસ એ બધા કુલ મળીને ૯૦ નેવું ભંગ બને છે. પાંચ વર્ણોના ચતુઃ સંયોગી પંચ જ અંગે કહ્યા છે. જે સૂત્રમાં જ કહ્યા છે. આ વર્ણ સંબંધી અંગે વિચાર કરવામાં આવે છે.
હવે ગધ સંબંધી ભંગાને વિચાર કરવામાં આવે છે. – gi વધે સિવ સુરિમાથે ચર ટુદિમ ચર' જે તે ચાર પ્રદેશવાળો સ્કંધ ગંધ ગગવાળે હેય છે. તે આ સામાન્ય કથનમાં આ રીતે તે ગંધ ગુણવાળો બને છે. કદાચ તે સુંગધવાળો હોય છે, અથવા કદાચ તે દુધવાળો હાઈ શકે છે. જ્યારે તેના ચારે ભાગે એક સુગંધવાળા હોય છે ત્યારે તે સુગંધવાળો હોય છે. ૨ અને જ્યારે તેના ચારે ભાગે એક દુર્ગધ રૂપથી પરિણમે છે ત્યારે તે દુર્ગંધવાળો હોય છે. “ સુધે રિચ લુદિસજે ૨ દિમ ચ જે તે ચાર પ્રદેશી રકંધ બે ગંધવાળો હોય છે તે તે બે પ્રદેશેમાં સુગંધવાળો હોય છે. અને બે પ્રદેશમાં દુધવાળે હોય છે આ રીતે ચાર પ્રદેશી કંધ રૂપ અવયવી માં એકી સાથે બે ગંધ ગુણ હોઈ શકે છે ૩
સા =1 વન્ના” આ સૂત્રનું તાત્પર્ય એ છે કે-રસેના સંબંધમાં જે ભંગ બને છે તે વર્ગોના સંબંધમાં જે રીતે ભાગે કહ્યા છે તે પ્રમાણે સમજવા અર્થાત્ જે ચાર પ્રદેશ સ્કંધ એક રસવાળે હોય તો કદાચ તે તીખા રસવાળો પણ હોઈ શકે છે. અથવા કડવા રસવાળો પણ હોઈ શકે છે. કદાચ તે કષાય તુરા રસવાળે પણ હોઈ શકે છે. અથવા કદાચિત તે ખાટા રસવાળો પણ હેય છે. કદાચ તે મધુર-મીઠા રસવાળ પણ હોઈ શકે આ રીતે આ પાંચ અંગે અહિયાં બને છે. જે તે ચાર પ્રદેશી કંધ બે રસેવાળો હોય તે કદાચ તે તીખા અને કડવા રસવાળ હોય છે. અથવા તેને એક પ્રદેશ તીખા રસવાળ હોય છે. અને ત્રણ પ્રદેશ કડવા રસવાળે પણ હોઈ શકે છે. અથવા તેને ત્રણ પ્રદેશ તીખા રસવાળા હોય છે. તથા એક પ્રદેશ કડા રસવાળ પણ હોય છે.૩ અથવા તેના અનેક અંશે તીખા રસવાળા પણ હોય છે તથા અનેક અંશે કડવા રસવાળા હોય છે, તીખા અને કડવા રસના દ્ધિક સંગમાં તેના એકત્વ અને અનેકત્વમાં આ ચાર અંગે જેવી રીતે કહ્યા છે. તેવી જ રીતે તીખા અને કષાય રસના દ્વિક સંગમાં પણ એકવ અને અનેકપણામાં ૪ ચાર અંગે બને છે. જે આ પ્રમાણે છે. ચાત્ત વિતા પાવરૂ? રાતિ તિ વાચાચર ચાત તિwા વાચશ્ચરૂ રચાત્ત સિહા પાયા' અહિયાં તીખા અને કષાય-તુરા રસના એકપણું અને અનેક પણાને લઈને પર્વોક્ત ૪ ચાર ભંગ બન્યા છે. એજ રીતે તીખા અને ખાટા રસના એકપણામાં અને અનેકપણામાં ચાર ભંગે
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૮૯