________________
એક પ્રદેશમાં લાલવણુંવાળ પણ હોઈ શકે છે અને કદાચ પિતાના બીજા એક ભાગમાં પીળાવણુંવાળ પણ હોઈ શકે છે એ પ્રમાણેને આ ચોથે ભંગ છે
હવે નીલવર્ણ, લાલવર્ણ અને વેતવર્ણના સોગથી થનારા ચાર અંગે કહે છે. “નોચિયુgિ in રત્તા'તે ચાર ભેગે આ પ્રમાણે છે. કદાચિત “નીર ઢોહિતરૂર શુઢફર”૧ એક ભાગમાં નીલવર્ણ વાળ પણ હોઈ શકે છે. કેઈ એક ભાગમાં લાલવર્ણવાળ પણ હોઈ શકે છે. અને એક ભાગમાં ધોળાવવાળ પણ હોઈ શકે છે. એ રીતે આ કેવળ નીલવર્ણ, લાલવણું અને ધોળાવણને એકવથી આ પહેલે ભંગ કહેલ છે.૧ હવે બીજો ભંગ કહે છે. “રીઢરૂર રોહિતર ગુસ્સો વર' કદાચ તે પોતાના એક પ્રદેશમાં નીલવર્ણવાળો પણ હોય છે. તથા પોતાના બીજા એક પ્રદેશમાં લાલવવાળો પણ હોઈ શકે છે. અને બીજા બે પ્રદેશમાં ધળાવણુંવાળ પણ હોય છે. “નીસફર રોહિત ૪ ' આ ત્રીજો ભંગ છે. આમાં બીજા લેહિત પદને દ્વિવચનમાં કહેલ છે. કદાચ તે એક ભાગમાં નીલવર્ણવાળ પણ હોય છે. અને બે ભાગમાં લાલવાવાળો પણ હોય છે તથા પિતાને એક ભાગમાં ધળાવર્ણ વાળો પણ હોય છે ૩ હવે પહેલા પદને દ્વિ વચનમાં કહીને ચે ભંગ કહે છે. તે આ પ્રમાણે છે. ની જ શરફર રોહિતર કદાચ તે પિતાના બે ભાગમાં નીલવર્ણવાળો હોય છે તથા એક ભાગમાં ધોળાવણુંવાળો પણ હોઈ શકે છે. તથા એક ભાગમાં લાલવવાળો પણ હોઈ શકે છે. આ રીતે આ ચોથો ભંગ છે. આ રીતે નીલવર્ણ લાલવણું અને ધક્કાવર્ણના એક અનેકત્વથી ૪ ચાર અંગે કહા છે એજ રીતે “નાઝિરણુ૪િહું મં વારિ’ નીલવર્ણ, પીતવર્ણ અને
વેતવણું તેના એકપણામાં તથા અનેકાણુના યેગથી ચાર અંગે બતાવે છે – (રીફર પતરર રરૂ' આ રીતે આ પહેલા ભંગણે કદાચ તે પિતાના એક ભાગમાં નીલવર્ણ પણ હોઈ શકે છે. કેઈ એક ભાગમાં પીળાવર્ણવાળો પણ હોઈ શકે છે. તથા કઈ એક ભાગમાં ધળાવણુંવાળ પણ હોઈ શકે છે. એ રીતે આ પહેલે ભંગ છે.૧ “નીરૂર પીતરૂર શુ ' કદાચ તે પોતાના એક ભાગમાં નીલવર્ણવાળો પણ હેય છે. તથા બીજા એક ભાગમાં પીળાવણુંવાળો હોઈ શકે છે તથા બાકી તે બે પ્રદેશોમાં ધોળાવર્ણવાળો પણ હોય છે આ રીતે આ બીજો ભંગ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૮૬