________________
છે.૨ “ની જરૂર વીતે ર ૪૩૪ આ રીતે આ ત્રીજો ભંગ કહે છે. તેમાં કદાચિત તે પિતાના એક ભાગમાં નીલવર્ણવાળી હોય છે. બીજા બે ભાગમાં પીળાવર્ણવાળો પણું હોય છે તથા એક ભાગમાં ધોળાવર્ણવા પણ હોય છે ૩ આ પ્રકારે આ ત્રીજો ભંગ કહ્યો છે. “વી જ પતરા વરજ' આ ચોથા ભંગમાં કદાચ તે પિતાના બે પ્રદેશમાં નીલવર્ણવાળો પણ હોઈ શકે છે અને એક પ્રદેશમાં પીળાવણુંવાળો પણ હોઈ શકે છે અને બીજા પ્રદેશમાં ધોળા વર્ણવાળ હોય છે. આ ચેાથે ભંગ છે. આ નીલવર્ણ પીળાવણ અને ઘેળાવર્ણના એકપણા અનેકપણાથી ચાર અંગે કહ્યા છે.
હવે લાલવણું પીળાવણું અને ધોળાવણના વેગથી બનતા ભંગ માટે સૂત્રકાર સૂત્રો કહે છે “ોહિયાળgrutહું મા જાર' લાલ, પીળા અને વેળાવણુના એક પણું અને અનેક પણાના યોગથી પણ ચાર ભેગો કહ્યા છે તે આ પ્રમાણે છે. રોહિત શર કુર' કદાચ તે લાલવણુંવાળે પણ હોઈ શકે છે. કેઈવાર તે પીળાવવાળે પણ હોઈ શકે છે. અને કોઈવાર તે વેળાવણુંવાળ પણ હોઈ શકે છે. આ રીતે પહેલે ભંગ છે. રોહિત ઊત રુ ' કદાચ તે પિતાના એક પ્રદેશમાં લાલવર્ણવાળો હોઈ શકે બીજા એક ભાગમાં પીળાવર્ણવાળો પણ હોઈ શકે છે. અને બીજા બે ભાગોમાં ધોળાવવાળો હોય છે. આ રીતે બીજો ભંગ કહ્યો છે. ૨ બોરિતક વાત જ શુઝર' કદાચ તે પોતાના એક પ્રદેશમાં લાલવર્ણવાળ બની શકે છે. બીજા બે પ્રદેશમાં પીળાવર્ણવાળ પણ હોઈ શકે છે. અને કોઈ એક પ્રદેશમાં ઘળાવર્ણવાળો હોય છે. એ રીતે આ ત્રીજો ભંગ છે. કોરિત જ વીતરર ગુરૂ” કોઈવાર તે પિતાના બે પ્રદેશોમાં લાલવાણુંને હોય છે. એક પ્રદેશમાં પીળાવવાળો હોય છે. એક પ્રદેશમાં ધળાવર્ણવાળે હેય છે. આ રીતે લાલ વર્ણ પીળાવણું અને ધોળાવર્ણતા એકપણમાં અને અનેક પણુમાં ચાર ભંગ બને છે. “પā ge! ર સિયા સંકોરા' એ રીતે આના ત્રિક સાગમાં એટલે કે ત્રણના વેગમાં દસ ભંગ બને છે. તે આ રીતે છે.
આમાં મળેલા કાળાવણ, નીલવર્ણ અને લાલવર્ણને ૧ એક ત્રિક સંગીલંગ હોય છે. તે જ રીતે કાળાવણું નીલવર્ણ અને લાલ વર્ણના
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૮ ૭