________________
પીતષ મુજ་{' કદાચિત્ તે કાળાવણુ વાળા પણ હેાઈ શકે છે. પીળાવણ વાળો પણ હોઈ શકે છે અને કેળાવણ વાળો પણ હાઈ શકે છે. આ રીતે આ પહેલા ભંગ છે.૧ સ્થાત્ જાપ વીતત્ત્વ શુōૌ પ’કદાચિતુ તે તેના એક પ્રદેશમાં કાળાવણુ વાળા પણ હાઈ શકે છે. ખીજા એક પ્રદેશમાં પીળા પણ હાઈ શકે છે, અને કદાચિત્ પેાતાના એ પ્રદેશમાં ધાળા પશુ ડ્રાઈ શકે છે, એ રીતના આ બીજો ભગ છે ર‘દાસજ્જનતૌ ૨ ]TMજપરૂ' કદા ચિત્ તે પેાતાના એક પ્રદેશમાં કાળાવણુ વાળા હાય છે. અને પેાતાના ખીજા એ પ્રદેશામાં પીળાવવાળો પણ હાઇ શકે છે, તથા એક પ્રદેશસાં ધેાળાવણુ વાળો પણ હોઈ શકે છે, આ રીતે ત્રીજો ભંગ બને છે.૩ ‘વાઢૌ જ પીત્તવ ગુણ(૪ આ ચેાથેા ભગ પાતે પેાતના એ પ્રદેશમાં કાળાવ વાળા હાઈ શકે છે. તયા એક પ્રદેશમાં પીળાવ વાળો પણ હાઈ શકે છે. તથા એક પ્રદેશમાં ધાળાવણુ વાળા પણ હોઈ શકે છે. આ રીતે ચેાથા ભંગને પ્રકાર છે. રીતે આ એકપણામાં અને અનેકપણાથી કાળા, પીળા અને ધેાળાવ ના યાગથી ૪ ચાર ભગા બન્યા છે.
આ
‘નીકો દાર્શિદ મા પરારિ' ની રવ, લાલવણ અને પીળાવણુ ના એકપણાને તથા અનેકત્રપણાને લઇને ચાર ભગા અને છે. તે સૂત્રકાર આ પ્રમાણે છે.-‘નીજોયિાવિદ્દિ’ કાઇવાર ‘નક્ષ છીતિજ્ઞીત ૫' કદાચ તે એક પ્રદેશમાં નીલવણુ વાળે પણુ હાઈ શકે છે. કદાચ એક પ્રદેશમાં લાલવણું વાળે પણ હાઇ શકે છે અને કદાચ એક પ્રદેશમાં પીળાવણુ વાળા પશુ ડાઇ શકે છે. આ રીતે આ પહેલે ભ’ગ બને છે.૧ નીથ જોતિય પી1 7' ત્રીજા ભ`ગમાં અનેકપણાને લઇને આ ખીન્ને ભગ ખતાવેલ છે. કદાચ તે પેાતાના એક દેશમાં નીલવર્ણવાળા પણ હાઈ શકે છે. ખીજા એક દેશમાં લાલવણુ વાળા પણ હેાઈ શકે છે. તથા એ ભાગમાં પીળે! પણ હાઇ શકે છે.ર ખીજા પદમાં અનેકપણાને લઈને નીચે પ્રમાણે ત્રીજો ભંગ મનાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે.-‘નીરુપ સ્રોફિ સૌ ચ પીતવર' કદાચ તે પેાતાના એક પ્રદેશમાં નીલવળુ વાળા પણ હોઇ શકે છે. કદાચ બીજા બે પ્રદેશેામાં લાલવણુ વાળા પણ હાઈ શકે છે. અને કદાચ પાતાના એક પ્રદેશમાં તે પીળાવણુ વાળા પણ હાઈ શકે છે. આ પ્રમાણેના આ ત્રીજો ભંગ છે.૩ હવે પ્રથમ પદને મહુવચનમાં રાખીને ચેાથા ભગ કહેવામાં આવે છે. જેમ કે-નીનૌ ચ ોતિષીતક' કદાચ તે જુદા જુદા પરિણામવાળા પાતાના એ પ્રદેશેામાં નીલવર્ણવાળા પશુ ડાઇ શકે છે. કદાચ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૮૫