________________
એ રીતે આ ત્રીજે ભ‘ગ બને છે ૩ “ા ૪ ની સુરક આ રીતે બે અંશે કૃષ્ણવર્ણવાળા હોય છે એક અંશ નીલવર્ણવાળા હોય છે. તથા એક અંશ વેતવર્ણવાળા હોય છે એ રીતે આ ચે ભંગ બને છે. આ પ્રકારે કૃષ્ણ નીલ અને શ્વેતવર્ણના સાગથી ૪ ચાર ભંગ બને છે. એજ રીતે “છાઝોફિયા દહિં અTI Qારિ કૃણવર્ણ, લાલવણું અને પીળા વર્ણના
ગથી ચાર ભાગે બને છે જે આ રીતે છે–કદાચિત તે કૃષ્ણવર્ણ પણ હોઈ શકે છે. અને કદાચિત તે લાલવવાળા પણ બની શકે છે તથા કદાચિત તે પીળા વર્ણવાળ પણ હોઈ શકે છે ૧ કદાચિત્ તે કાળાવણુંવાળ પણ હોઈ શકે છે. કદાચિત્ તે લાલ પણ હોઈ શકે છે. અને કદાચિત્ તેના બે પ્રદેશ પીળા પણ હોઈ શકે છે ૨ કદાચિત તેનો એક પ્રદેશ કાળાવવાળો પણ હોઈ શકે છે. કદાચિત્ તેના બે પ્રદેશો લાલવર્ણવાળા પણ હોઈ શકે છે. કદાચિત તેને એક પ્રદેશ પીળાવ વાળો પણ હોઈ શકે છે. ૩ કદાચિત તેના બે પ્રદેશ કાળાવર્ણવાળા પણ હોઈ શકે છે. તેને એક પ્રદેશ લાલ પણ હોઈ શકે છે. અને એક પ્રદેશ પીળાવર્ણવાળ પણ હોઈ શકે છે , આજ રીતે કાળા, લાલ અને ઘોળાવણના વેગથી ૪ ચાર ભાગે બને છે તે બતાવતા સૂત્રકાર કહે છે કે “ઝાઝોફિયાથિજીufહું” તે ચારે ભંને પ્રકાર આ પ્રમાણે છે “ જોહિત% સુરક?? કદાચિત તેને
એક પ્રદેશ કાળા વર્ણવાળ પણ હેય છે. એક પ્રદેશ લાલવર્ણવાળ પણ હોઈ શકે છે તથા એક પ્રદેશ પેળવર્ણવાળે પણ હોઈ છે એ રીતે આ પહેલે ભંગ છે.૧ “ારા ઢોહિતરૂર શુક્ઝી ૨' કદાચિત્ એક પ્રદેશ કાળા વર્ણવાળે અને એક પ્રદેશ લાલવર્ણવાળ હોય છે. અને અનેક પ્રદેશે વેતવણ વાળા હોઈ શકે છે એ રીતે આ ત્રીજો ભંગ બને છે ૩ કદાચિત્ “ જ જોરિ તેના અનેક અંશે કૃષ્ણવર્ણ વાળા હોય શકે છે કોઈ એક અંશ લાલવર્ણવાળ હોય છે, તથા કઈ એક અંશ ધોળાવવાળ પણ હોઈ શકે છે એ રીતે ચોથો ભંગ બને છે.૪ આ રીતે કૃષ્ણવર્ણ, લાલવણું અને વેતવણે તેમાં એકપણ અને અનેકપણાને લઈને ચાર ભંગ બનેલા છે. આ વિષયને પ્રકાર પૂર્વવત્ જ છે. “ઝાસ્ટરાઝિરિહિં મારા વારિ’ એજ રીતે કાળાવણું, પીળાવણું અને ધેળા વળના ચોગથી ૪ ચાર અંગે બને છે તે આ પ્રમાણે છે. “જાર ફિર
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
१८४