________________
તેના બે અંશે સ્નિગ્ધ હોઈ શકે છે તથા એક અંશ તેને રૂક્ષ હોઈ શકે છે. શીત સ્પર્શને મુખ્ય બનાવીને અને નિષ્પ અને રૂક્ષ ગુણેને તેની સાથે જીને આ ત્રણ ભેગે બતાવ્યા છે.
હવે ઉષ્ણુ અને મુખ્ય બનાવીને અને સ્નિગ્ધ તથા રૂક્ષ સ્પર્શને તેની સાથે યોજીને ભંગો બતાવવામાં આવે છે. “જો રૂળેિ, તે નિ જેણે સૂણે તે સર્વદેશથી ઉષ્ણુ સ્પર્શવાળ હોઈ શકે છે. એક પ્રદેશમાં સિનગ્ધ સ્પર્શવાળ હોઈ શકે છે. તથા એક પરિણામવાળા બે પ્રદેશમાં એકત્વની વિવક્ષાથી તે એક દેશ માં રૂક્ષ પણ થઈ શકે છે. આ રીતે આ પહેલે ભંગ છે. હવે બીજો ભંગ બતાવે છે –“સરવે જે રેલે નિ સુવે સર્વ ૩sળઃ રેશર રિયા સેશો સ” આ બીજા ભંગમાં એમ બતાવે છે કે સર્વ રૂપથી તે ઉણ ૫શવાળ હોઈ શકે છે. અને તે એક દેશમાં સ્નિગ્ધ સ્પર્શવાળા પણ હોઈ અને બે દેશમાં રૂક્ષ પશવાળ હોઈ શકે છે. આ ભંગમાં ત્રીજા ચરણને અનેક વજનવાળું બતાવેલ છે, જે બીજા પદને અનેક વચનવાળું બતાવીને હવે ત્રીજો ભંગ બતાવવામાં આવે છે, તે આ પ્રમાણે છે. “He afસળે રેરા નિદ્ધા રે સુકવે” “a sers, રે ત્નિ રે દક્ષ' તે સર્વ અંશથી એટલે કે ત્રણે અંશથી ઉષ્ણુ સ્પર્શવાળ હોઈ શકે છે. બે પ્રદેશે નિષ્પ સ્પર્શવાળા હોઈ શકે છે. અને એક પ્રદેશ રૂક્ષ સ્પશવાળા હોઈ શકે છે. ૩.
હવે સ્નિગ્ધ સ્પર્શને મુખ્ય બનાવીને અને શીત અને ઉષ્ણુ સ્પર્શને તેની સાથે જ તે ભંગો બતાવવામાં આવે છે. તે આ પ્રમાણે છે.–“દવે રિ, જેણે સીત્ત, રે કૃષિ મં રિત્તિરૂ? તેનો સર્વ પ્રદેશ સિનગ્ધ પશ વાળે હેઈ શકે છે. એક દેશ શીત સ્પર્શવાળા હોઈ શકે છે. ઢિપ્રદેશાત્મક એક એકાવની વિવક્ષાથી એક દેશ ઉsણ સ્પર્શવાળા પણ હોઈ શકે છે. આ રીતે આ પહેલે ભંગ બને છે. ૧ “હવે નિતેરે સી રૂપિળો “સર્વ ન્નિષઃ : શીતઃ રેરા ૩ળા રૂ” આ પ્રમાણેને આ બીજો ભંગ બને છે. આમાં ત્રીજા ચરણને અનેક વચનવાળું બનાવીને આ ભંગ કહેલ છે. હવે રૂક્ષ સ્પર્શને મુખ્ય બનાવીને અને શીત અને ઉષ્ણુ સ્પર્શને તેની સાથે
જીને ભગે બતાવવામાં આવે છે. “વે સુજોકે, તેણે , તેણે પતિને
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૭૭