________________
સંખ્યા જેમ કે-અસંગમાં ૫ પાંચ દ્ધિક સંગમાં ૩૦ ત્રીસ અને ત્રિક સંગમાં ૧૦ દસ એ પ્રમાણે બતાવી છે. તે પ્રમાણે સના સંબંધમાં પણ સમજવું.
હવે સ્પર્શના સંબંધમાં ભગે બતાવે છે. તેમાં પહેલા બે સ્પર્શ વિષયમાં આ પ્રમાણે સૂત્રકાર કહે છે. હુwiણે જે તે ત્રણ પ્રદેશ વાળે અંધ બે સ્પર્શેવાળ હોય છે તો તે આ નીચે પ્રમાણેના બે પશે વાળે બને છે જેમ કે- લય સિવ ૨ નિદ્દે ' કોઈવાર તે ઠંડા વાળો અને સ્નિગ્ધ-ચિકણા સ્પર્શવાળા હેઈ શકે છે. વિગેરે પ્રકારે બે સ્પર્શ સંબંધી બધુ જ કથન “વૈષત્ર ટુરિયર તહેવ રારિમા' જેવી રીતે બે પ્રદેશી સ્કંધના પ્રકરણમાં કહેવામાં આવ્યું છે. તે જ પ્રમાણેના ચાર ભગ અહિયાં સમજી લેવા. અર્થાત્ બે પ્રદેશવાળા ધમાં બે સપર્શ પણાને લઈને ચાર ભંગ બનાવવામાં આવ્યા છે. તે જ પ્રમાણેના ૪ ચાર ભંગ અહિયાં પણ કહેવા. તે આ પ્રમાણે છે. “વિચ સી ૨ નિદ્ધ ” આ પ્રમાણેનો આ પહેલે ભંગ છે, બીજો ભંગ “સિક રીe ચ ર ચ” પ્રમાણે છે. આ ભંગમાં કદાચિત તે શીત-ઠંડે હોઈ શકે છે એ પ્રમાણે કહ્યું છે. ત્રીજો ભંગ સિવ afuળે જ ત્તિ છે. કદાચ તે ઉષ્ણ –ગરમ પણ હોઈ શકે છે અનેક સિનગ્ધ-ચિકાશવાળ પણ હે ઈ શકે છે. જેથે ભંગ આ પ્રમાણે છે. –“ત્તિય વૃતિ ચ ' કદાચિત તે ઉsણ હોઈ શકે છે અને રૂક્ષ પણ હોઈ શકે છે. તેમ બતાવેલ છે. એ રીતે ઠંડા અને ગરમ ગુણને મુખ્ય બનાવી તે તેની સાથે સ્નિગ્ધ અને રૂક્ષને એજી ત્રણ પ્રદેશવાળ સ્કંધના બે સ્પર્શ પણાના વિષયમાં ૪ ચાર ભંગ બને છે.
- ત્રણ પર્શ પણાના સંબંધનું કથન આ પ્રમાણે છે, “સિક્કા' જે તે ત્રણ પ્રદેશવાળે સકંધ ત્રણ સ્પર્શવાળ હોય છે તો તે આ પ્રકારે ત્રણ સ્પશેવાળા બને છે.-“ સર, રે નિહે, સુવે?' તે સર્વાશથી શીત સ્પર્શવાળા હોય છે. એક દેશમાં સિનગ્ધ સ્પર્શવાળો હોય છે અને બીજા એક દેશમાંનિધ્ધ રૂક્ષ પશેવાળો હોય છે.૧ આ કથનનું તાત્પર્ય એ છે કે“દવે રણ” ત્રણ પ્રદેશવાળા સ્કંધના પ્રદેશમાં શીતલતાપણું હોવાથી તે સર્વ રીતે શીત હોઈ શકે છે. જેણે નિ–ત્રણ પ્રદેશોની મધ્ય એક પ્રદેશમાં નિગ્ધતા હોવાથી તે દેશમાં સ્નિગ્ધ હોઈ શકે છે. ૨ જેણે ' અને ત્રણ પ્રદેશો પૈકી ઢિપ્રદેશાત્મક એક દેશ રૂક્ષ થઈ શકે કેમ કે એક પરિણામવાળા બે પ્રદેશના એક પ્રદેશાવગાહન હોવાથી એકત્વની વિરક્ષા કરવામાં આવી છે ૩ આ રીતને આ પહેલે ભંગ છે. બીજો ભંગ આ પ્રમાણે બને છે –“દવે સીu નિ રેરા સુજલ્લા તે પિતાના સર્વાશથી શીત હોઈ શકે છે. અને તેને એકદેશ સ્નિગ્ધ હોઈ શકે છે. અને અનેક દેશ રૂપ તેનાં બે પ્રદેશ રૂક્ષ હોઈ શકે છે અહી ભિન્ન પરિણમવાળું હોવાથી આનું ત્રીજ પદ અનેક વચનવાળું બને છે. તથા ત્રીજા ભંગનું બીજુ પદ અનેક વચન વાળું છે. જેમ કે-“વે. Rણ તેના નિદ્રા તેણે સુવેરૂ” તે પિતાના સર્વાશથી શીત હોઈ શકે છે. તથા
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧ ૭૬