________________
અને ત્રીજે પ્રદેશ વેતવર્ણવાળે પણ હોઈ શકે છે. છઠ્ઠો ભંગ-રાહ ઘચ ફાસ્ટિાર એ મુરિસ્ટ એ આ પ્રમાણે બને છે. આ ભંગમાં તે ત્રણ પ્રદેશીવાળા સ્કંધન એક દેશ કાળા વર્ણવાળો હોય છે. અને બીજે પ્રદેશ પીળા વર્ણવાળ પણ હોઈ શકે છે. અને ત્રીજે પ્રદેશ ત વર્ણવાળ પણ બની શકે છે. સાતમો ભંગ આ પ્રમાણે બને છે.- લિચ નીઝા ચ ઢોહિયા હાષ્ટ્રિરુચ આ ભંગમાં એ ત્રણ પ્રદેશવાળા સ્કંધને પ્રથમ પ્રદેશ નીલ વર્ણવાળે પણ હોઈ શકે છે અને બીજો પ્રદેશ લાલ પણ હોઈ શકે છે. અને ત્રીજો પ્રદેશ પીળો પણ હોઈ શકે છે.૭ આઠમ ભંગ-બસિય નીઝા, ઢોહિયારા, ક્રિાય, આ પ્રમાણે આઠમે ભંગ બને છે. તેમાં એ ત્રણ પ્રદેશવાળા સ્કંધને પ્રથમ પ્રદેશ નીલ વર્ણવાળે પણ હોઈ શકે છે. બીજે પ્રદેશ લાલ વર્ણવાળે પણ હોઈ શકે છે. અને ત્રીજે પ્રદેશ ત પણ હોઈ શકે છે.૮, હવે નવમે ભંગ બતાવવામાં આવે છે. “લિચ ઢોણિય, ટ્રારિકા, જિ. રઇg a” આ પ્રમાણે નવમ ભંગ છે. તેમાં એ ત્રણ પ્રદેશવાળા સ્કંધને એક પ્રદેશ નીલ વર્ણવાળે પણ હોઈ શકે છે અને બીજો એક પ્રદેશ પીળા વર્ણવાળ પણ હોઈ શકે છે. તથા ત્રીજો એક પ્રદેશ ત વણ વાળ પણ હોઈ શકે છે. દસમે ભંગ-વિચ ઢોહિયા ય, દુટિરા , સુશિ૪૫ ૨૧૦° આ પ્રમાણેનો આ દસમે ભંગ બને છે. તેમાં એ ત્રણ પ્રદેશવાળા સ્કંધને પહેલે પ્રદેશ લાલ વર્ણવાળા પણ હોઈ શકે છે. અને બીજે પ્રદેશ પીળા વર્ણવાળે પણ હોઈ શકે છે. અને ત્રીજે પ્રદેશ વેત વર્ણવાળે પણ હોય છે ૧૦ “gવં વત રિચાસંકોમાં’ આ રીતે આ પૂર્વોક્ત ૧૦ દસ ભેગે ત્રિક સંગી ભંગના બને છે. ત્રણ વર્ણપણમાં એક વચનની સંભાવના હોય છે. જેથી આ અવસ્થામાં ત્રણ સાબિચામાં ૧૦ દસ જ ભંગ બને છે.
આ રીતે ત્રણ પ્રદેશવાળા સુધીમાં એક, બે, ત્રણ, વર્ણ સંબંધી ભગ બતાવીને હવે સૂત્રકાર અહિયાં ગંધ સંબધી ભંગને બતાવે છે તે આ પ્રમાણે છે. -
“s in a ” જે ત્રણ પ્રદેશવાળા સ્કંધમાં એક ગંધ હોય છે તે તેમાં સુગંધ ગુણ હોઈ શકે છે અથવા દુર્ગધરૂપ એક ગુણ હોઈ શકે છે. આ રીતે એક ગંધના વિષયમાં બે ભંગ બને છે. ત્રણ પ્રદેશવાળા કંધના ત્રણે પ્રદેશમાં જે સુંગધ ગુણ જ માનવામાં આવે ત્યારે સુગંધ સંબધી એક ભંગ થશે અને જ્યારે તેમાં એક દુધ ગુરુ જ માનવામાં આવે ત્યારે દુગધ વિષયક એક ભંગ બનશે આ રીતે એકપણમાં બે વિકલ્પ બને છે. અને જયારે તે ત્રણ પ્રદેશી ધમાં બન્ને ગંધ ગુણ છે તેમ કહેવામાં આવે તે તેને કેવળ એક જ ભંગ બને છે. એ જ વાત “ક સુiધે સિય સુમિi જ દુમિ શરૂ' આ પાઠથી બતાવેલ છે. આ કથનથી તેમાં સુગંધ અને દુગધ બેઉ ગંધ રહે છે તેમ બતાવ્યું છે. “દક્ષા વઘા' રણ સંબંધી ભંગેની સંખ્યા બતાવવા સૂત્રકારે આ સૂત્ર કહ્યું છે. આ સૂત્રથી એ વાત કહી છે કે-આ ત્રણ પ્રદેશવાળા સ્કંધમાં વર્ણના સંબંધમાં જે રીતે ભાગની
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૭૫