________________
પ્રમાણે ૧૦ દસ હાય છે. જો તે એ પ્રદેશી કધ એક રસવાળા હાય તૈ કદાચ તે તીખા હાઈ શકે છે.૧ કદાચિત્ યાવત્ તે કડવા પણ હોઇ શકે છે. કદાચિત્ કષાય-તુરા રસવાળા પણ હોઈ શકે છે. કદાચિત્ અન્ત-ખાટા પશુ હાઇ શકે છે. અને કદાચિત્ મધુર-મીઠા પણ હાઇ શકે છે. આ રીતે અસયેાગી રસના સંબધમાં ૫ પાંચ વિકલ્પા મને છે. જો તે એ પ્રદેશી કધ એ રસેાવાળા છે એવી વિવક્ષા જ્યારે કરવામાં આવે છે, તે તે એ પ્રદેશી કોંધ આ રીતના એ રસેાવાળા હાઈ શકે છે. તેમાં ૧ પહેલા પ્રકાર -વિકલ્પ કદાચિત્ ‘તિબ્ધ ટુબ્ધ'૧ એવા છે. આમાં એમ સમજાવ્યું છે કે જો તે એ પ્રદેશી કધમાં એક પરમાણુ તીખા રસના અને ખીજો પરમાણુ કડવા રસના હોય છે. તા તે મન્નેના સયેાગથી થયેલા તે સ્કંધમાં તીખા અને કડવા રસ પણું આવે છે.૧ ખીજો પ્રકાર-વિકલ્પ આ પ્રમાણે છે. કદાચિત ‘તિજ્ઞ×ષ ષાચા' કાઈવાર તે તીખા અને તુરા રસવાળો હાઈ શકે છે. એ પ્રદેશી કધ એ પરમાણુના સાગથી અને છે. તેથી તેમાં એક પરમાણુ તીખા રસવાળા હાય છે અને બીજા પરમાણુ તુરા રસવાળા હાઇ શકે છે. અને તે બન્નેના સયેાગથી થતા તે એ પ્રદેશી કાઁધ પણ તીખા અને તુરા રસવાળા ખને છે. ૩ ત્રીજો પ્રકાર કદાચિત્ ત્તિથ્ય અજશ્ર’ એવે છે. આમાં તીખા રસવાળા પરમાણુના સંચાગથી થવાવાળા તે એ પ્રદેશી
ધ કાઇ વાર તીખા રસવાળા અને ખાટા રસવાળા પણ હાઈ શકે છે. ચેથા પ્રકાર છાત્ તિÆ મધુક્ષ્ય' એવે છે. તેમાં તે એ પ્રદેશી સ્કધ તીખા પણ હાઈ શકે છે અને મધુર-મીઠા પણ થઈ શકે છે. અહિયાં તીખાને મુખ્ય બનાવીને ખાકીના ૪ ચારને ગૌણુ કરવામાં આવ્યા છે. એ રીતે અહિયાં દ્વિક સચે1ગી રસના ૪ ચાર ભગે; અન્યા છે. તથા જ્યારે કડવા રસને મુખ્ય બનાવીને ખાકીના ૩ ત્રણ રસેને ક્રમથી ગૌણુ કરીને ભગેા બનાવવામાં આવે છે. ત્યારે જ ત્રણ ભગેા ખને છે, જેમ કે-‘શ્યાત્ ટુમ્બ, પાંચ સ્થાત્ ટુએ અર્ધ ્યાન્હદુષ્ય મધુશ્ચ યારે કષાયતુરા રસને મુખ્ય બનાવીને ખાકીના બન્ને રસાને ગૌણ કરીને ભગા અનાવવામાં આવે છે. તે ભગેાની સખ્યા ૨ એ મને છે. જેમ કે-'હાયન અથ૮ પાચમ્ય મધુરક્ષા' અને જ્યારે અલ-ખાટા રસને મુખ્ય બનાવીને
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૬ ૯