________________
અવયવ રૂપ એક લાલ વણુ વાળા પરમાણુથી અને બીજા ધેાળા વણુ વાળા પરમાણુથી થનાર હોવાના કારણે કદાચિત લાલ વધુ વાળા અને ધેાળાવણુ વાળા પણ થઈ શકે છે.
હવે પીળા વધુ ને મુખ્ય બનાવીને અને તેની સાથે ધેાળા વહુ ને મેળવીને જે કેવળ એક જ ભગ મને છે તે ‘નિય દ્ાત્તિર્ણ ચ યુવિાષર્ ય’ આ પ્રમાણે છે. આ ભંગમાં તે એ પ્રદેશી સ્પધને પીળાવ વાળા એક પરમાણુથી અને ધેાળા વણુ વાળા ખીજા પરમાણુથી થવાવાળા હેાવાથી પીળા અને ધેાળા એમ એ વણ વાળો કહ્યો છે. એ રીતે એ દસમા ભંગ છે. ‘યં પણ દુચામંચોએ ક્ષ મંગા' એ રીતે આ દ્વિકસ'ચેાગી દસ ભંગે! અને છે. અર્થાત પાંચ વ પૈકી એક વણુ ને ક્રમથી મુખ્ય ખનાવીને અને તેની સાથે બીજા નીચેના વર્ણને મેળવીને એટલે કે ગૌણ કરીને મને છે. જો કે દ્વિક સંચાગમાં પાંચ વળું ના પરસ્પરમાં વિશેષ્ય વિશેષણ ભાવને ફેરફાર કરવાથી ૨૦ વીસ ભગા ખની શકે છે. તે પણ પૂર્વ-પૂર્વને ઉત્તરાત્તરની સાથે જ મેળવવાથી ૧૦ દસ ભુ'ગા દ્વિકસ'ચેાગી બતાવ્યા છે. જયારે એ પ્રદેશી સ્કંધમાં એ પ્રદેશનું એક વણું પણાથી પરિણમન-ફેરફાર થાય છે, ત્યારે તેના કૃષ્ણ વિગેરે પાંચ વધુ પશુા વાળા પાંચ વિકલ્પા-ભંગા અસયેાગી પાંચ ભ`ગેા બને છે, અને જ્યારે જયારે એ પ્રદેશનું ભિન્નભિન્ન વર્ણાદિકપણાથી તેમાં પરિણામ થાય છે, ત્યારે તેના દ્વિક સચેાગી પૂર્વક્તિ ૧૦ દૃષ્ઠ વિકલ્પા બની જાય છે. તેમાં પહેલા ચાર વિકલ્પેામાં કૃષ્ણ વણુને મુખ્ય મનાવીને અને બાકીના ૪ ચાર વનિ ગૌણ ઉતરતા કરવામાં આવ્યા છે, તથા ત્રણ ભગેામાં નીલ વર્ણ ને મુખ્ય બનાવીને અને ખાકીના ત્રણ વીને ગૌણુ ઉતરતા કરવામાં આવ્યા છે. તથા એ ભુંગામાં લાલ વર્ણને મુખ્ય કરીને ખાકી એ વશેને ગૌણુ મનાવ્યા છે. અને છેલ્લા ભંગમાં પીળા વધુને મુખ્ય મનાવીને શ્વેત-ધાળા વધુ ને ગૌણુ બનાવેલ છે. એજ વાત કૃષ્ણુ વિગેરે વિશેષ્ય-વિશેષણની
આ પદ દ્વારા બતાવી છે. આ રીતે વર્ણ સબંધી ભ ંગેને બતાવીને હવે સૂત્રકાર ગંધ સબંધી ભ'ગે મતાવવાના પ્રારભ કરે છે-જ્ઞકૂ ળ તંત્રે સિચ સુનિયે લિચ વ્રુત્તિમાંયે ચ' જો તે એ પ્રદેશી સ્ક'ધ એક ગંધ ગુણવાળો હાય તા કદાચિત્ તે સુધવાળો હાઇ શકે છે. અને કદાચિત્ દુગન્ધવાળો હાઇ શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-જો એ પરમાણુઓને એક સરખા જ ગધ ગુણુ હાય તે એક સરખી જાતીના ગંધ ગુણુવાળા એ પરમાણુથી થતા તે એ પ્રદેશી ધ એક જ ગંધવાળા હાય છે. એ રીતે કદાચિત તે સુગધવાળા હોઇ શકે છે, અથવા ક્દાચિત્ તે દુર્ગંધવાળા હાઇ શકે છે. અને જો-નર તુતં બ્રિચ મુમિયેય દુષ્મિતધેય' એ ગધવાળો હાય તે તેના એક પરમાણુ સુગંધવાળા અને બીજો પરમાણુ દુધવાળા હોય છે. આ રીતે પેાતાના અવયવ રૂપ એ ગધાવાળા એ પરમાણુઓથી થતા એ એ પ્રદેશી સ્કધને એકી સાથે એ ગધવાળા કહ્યા છે. ‘સેતુ ના વળેપુ’ રસેાના ભંગા વર્ણોના ભંગ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૬ ૮