________________
છે કે-એક પરમાણુરૂપ અવયવ તેના કાળા વર્ણવાળુ હોય અને બીજુ પરમાણુ રૂપ અવયવ નીલવર્ણનું ન થતાં લાલ વર્ણવાળું હોય આ રીતે પણ તે બે વર્ષોથી યુક્ત બે પરમાણુથી થયેલ હોવાથી કદાચિત્ કૃષ્ણ અને લાલ એ વર્ણવાળા થઈ શકે છે. “ચિ ઋણ ય ા૪િ ” અને જે એ પ્રમાણે ન હોય તે કદાચિત તે કુષ્ણુવર્ણવાળા અને કદાચિત પીળાવર્ણવાળા પણ હોઈ શકે છે. જે તે બે પ્રદેશિકઢંધનું એક પરમાણુ કાળા વણવાળું હોય અને બીજ પરમાણુ પીળાવણુંવાળું હોય તો તે એ સ્થિતિમાં તે બને પરમ શુઓના સંગથી ઉત્પન્ન થયેલ તે બે પ્રદેશી અંધ પણ કાળા અને પીળાવર્ણવાળા બની જાય છે.૩
સિર જાઢ૬ ૨ ” અને જે તે કાળા અને પીળાવવાળા ન હોય તે તે કાળા અને સફેતવર્ણવાળા બે પરમાણુઓથી થયેલ હોવાથી કદાચિત કાળા અને ધોળાવવાળા પણ હોઈ શકે છે. આ રીતે આ કથનથી કૃષ્ણગણને મુખ્ય બનાવીને તેની સાથે જ અનુક્રમે નીલ, પીળો, લાલ અને ઘળાવણને મેળવીને આ ચાર ભંગે દ્વિસંગી બતાવ્યા છે. તેમ જ નીલ વર્ણને પ્રધાન બનાવીને અને બાકીના ૩ ત્રણ વર્ણોને તેની સાથે મેળવીને બે પ્રદેશી ૫ પાંચ અંગો નીચે પ્રમાણે બને છે.
‘સિવ નીચા ૨ એફિg ' જે તેમાં કૃષ્ણવર્ણ ન હોય તે કદાચિત નીલ વર્ણ હોય તે તે નીલ વર્ણ સાથે લાલ વર્ણ પણ તેમાં રહી શકે છે. કેમ કે એક પરમાણુ તેમાં નીલ વર્ણનું હેય બીજું પરમાણુ લાલ વર્ણનું હેય આ રીતે નીલ વર્ણ અને લાલ વર્ણવાળા બે પરમાણુથી થયેલ તે બે પ્રદેશી કંધમાં પણ નીલ અને લાલ એ બે વર્ણપણું આવે છે. જે નીલવર્ણ સાથે લાલવ ત્યાં ન હોય તે તેની જગ્યાએ ત્યાં પીતવર્ણ પણ સંભવી શકે છે. “તિય નીસ્ટા ચ ફ્રાઝિર ૨૬ આ પ્રમાણેને આ ૬ છટ્રો ભંગ છે. જે નીલવર્ણ સાથે ત્યાં પીળે વણું ન હોય તે તેની જગોએ તે ત્યાં શ્વેતવર્ણ પણ સંભવી શકે છે. એ રીતે “તિર ની વિસ્તૃg ? આ રીતને ૭ સાતમે ભંગ બની જાય છે. આ રીતે ત્રણ અંગે નીલગુણની મુખ્યતા બતાવીને અને બાકીના ૩ ત્રણ ગુણને ક્રમથી તેની સાથે મેળવીને બને છે, હવે લાલવણુંને મુખ્ય બનાવીને અને બાકીના બે ગુણેને–પીળા વર્ણને-અને ધૂળ વર્ણને ક્રમથી તેની સાથે જોડીને ૨ બે ભંગ બને છે. જે આ પ્રમાણે છે.–fણા સ્રોફિયર ચ ફાસ્ટિરર ' તે બે પ્રદેશવાળે સ્કધ કદાચિત લાલવર્ણવાળ અને પીળાવણુંવાળો પણ સંભવી શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે તે બે પ્રદેશી કંધમાં નીલવર્ણ ન હોય તે તેના સ્થાન પર તેમાં લાલવણ પણ હોઈ શકે છે, અને તેની સાથે ત્યાં પીળે વણે પણ રહી શકે છે. આ રીતે તે બે પ્રદેશ સ્કંધ લાલ વર્ણવાળા એક પરમાણુથી અને પીળા વર્ણવાળા બીજા પરમાણથી થયેલ હોવાથી લાલ અને પીળા વર્ણ વાળા પણ હોઈ શકે છે. આ રીતે આ ૮ આઠમે ભંગ છે. નવમે ભંગ આ પ્રમાણે છે.–‘‘લય સોફિયા ચ મુવિસ્ટાર’ તે બે પ્રદેશી અંધ પિતાના
શ્રી ભગવતી સૂત્ર: ૧૩
૧૬૭