________________
સ્પર્શ અને લુખાસ્પર્શવાળા ૨ પણ હોઈ શકે છે. ઉત્તર વિશે જ ને ? અને કદાચિત્ તે ઉષ્ય સ્પર્શવાળા અને રૂક્ષ સ્પર્શવાળા પણ હોઈ શકે છે.
આ રીતે પરમાણુના સ્વરૂપનું કથન કરીને હવે સૂત્રકાર પરમાણુથી થતાં સ્કૉના સવરૂપનું કથન કરવાની ઈચ્છાથી પહેલાં બે પ્રદેશવાળા ના સ્વરૂપનું કથન કરે છે. તેમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે–તુપૂરિ
મરે ! હં શરૂavજે હે ભગનન્ જે સ્કંધ રૂપ અવયવીને બે-પરમાણ પ્રદેશ છે, અર્થાત્ જે સ્કંધ બે પરમાણુના સંગથી ઉત્પન્ન થયે છે એ તે બે પ્રદેશવાળે અંધ કેટલા વર્ષો વાળો, કેટલા ગધેવાળે, કેટલા રસેવાળે અને કેટલા સ્પશેવાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-gવે હું મારતમસ છવણ ના ૨૩erણે ” હે ગૌતમ ૧૮ અઢારમાં શતકના છઠ્ઠા ઉદ્દેશામાં જેવું કથન કર્યું છે તેવું જ કથન અહિયાં યાવત તે કદાચિત પશેવાળા હોય છે. અહિ સુધીનું સમજી લેવું. ત્યાંનું તે પ્રકરણ આ પ્રમાણે છે.
પ્રશ્ન “દુque i મંતે! સંવષે રૂoળે પુરસ્કા’
उ. 'गोयमा! सिय एगवन्ने, सिय दुवण्गे सिय एगांधे सिय दुगंधे, सिय एगरसे, सिय दुरसे, सिय दुफासे, सिय तिय फासे, मिय चउप्फासे' હે ભગવન બે પ્રદેશવાળા અંધ કેટલા વર્ણ વાળા હોય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! બે પ્રદેશ સ્કંધ કઈવાર એક વર્ણવાળો હોય છે. કદાચિત બે વાવાળો હોય છે. કોઈવાર એક ગંધવાળો હોય છે અને કેઈવાર બે ગંધવાળો હોય છે. કેઈવાર એક રસવાળો હોય છે. કઈવાર બે રસવાળો હોય છે, કેઈવાર તે બે સ્પર્શવાળ હોય છે. કેઈવાર ત્રણ સ્પર્શેવાળો હોય છે. અને કેઈવાર ચાર સ્પર્શેવાળો હોય છે. આ અઢારમાં શતકના જ વ્યાખ્યાનરૂપ આગળના પ્રકરણને બતાવતાં સૂત્રકાર કહે છે કે“gવને જે તે બે પ્રદેશવાળે અંધ કૃષ્ણ વિગેરે માંથી કોઈ એક વર્ણવાળા હોય તે “fણય વાઢા ચ નીસ્ટર ' કદાચ તે કાળાવર્ણવાળે અને કદાચિત તે નીલાવર્ણવાળ પણ હોઈ શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કેએક પરમાણુરૂપ અવયવ તે બે પ્રદેશવાળા સ્કંધના કૃષ્ણવર્ણવાળા અને બીજા પરમાણરૂપ નીલવર્ગના હોઈ શકે છે. આ રીતે બે રૂપોવાળા બે પરમાણ બનેલ હોવાથી કાર્યરૂપ બે પ્રાદેશિક સ્કંધ પણ કૃષ્ણ અને નીલરૂપ બે વર્ષો વાળા બની જાય છે. “faો જાઢણ ૨ ગ્રોવર ચ” કેહવાર તે બે પ્રદેશવાળા સ્કંધ કૃષ્ણવર્ણવાળા અને લાલવર્ણવાળા પણ હોઈ શકે છે. તેનું તાત્પર્ય એ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૬