________________
તર-ખાટે અને મીઠે એ પાંચ રસે પૈકી કઈ એક જ રસવાળા હોય છે, ‘ા શીત-ઠંડુ-ઉણુ ઉન સિનગ્ધ-ચિકણુ અને રૂક્ષ કઠેર આ ચાર પ્રકારના સ્પર્શીવાળા હોય છે. આ ચાર શેમાંથી અવિધી બે સ્પર્શના હોવાથી અહિયાં ચાર વિકલપ–ભંગ થાય છે. જે આ પ્રમાણે છે.–શીતનું સ્નિગ્ધની ચિકાશની સાથે અને રૂક્ષની સાથે ક્રમથી ગ કરવાથી બે ભાગે થાય છે. તેમ જ ઉષ્ણનું પણ આજ રીતે સ્નિગ્ધ અને રૂક્ષની સાથે ક્રમથી ગ કરવાથી બીજા બે અંગે થાય છે. એ રીતે ચાર ભંગ બને છે કહેવાનું તાત્પર્ય એ છે કે-શીતની સાથે પરમાણુમાં સ્નિગ્ધ અને રક્ષ રહી શકે છે. તથા ઉણની સાથે પણ સિનગ્ધ અને રૂક્ષ રહી શકે છે. એ રીતે ચાર સ્પર્શેના ૪ ચાર ભાગે ઉપર બતાવ્યા છે. પરમાણુઓમાં અવિરેધી બે જ પશે મળે છે. ઠંડા સાથે ઉષ્ણ સ્પશને તથા ઉષ્ણ ૫શ સાથે ઠંડા સ્પર્શને પરસ્પર વિરોધ છે. તેથી જે પરમાણુમાં શીત સ્પર્શ રહે તે સ્નિગ્ધ સ્પર્શ પણ રહી શકે છે. અને જે ત્યાં સ્નિગ્ધ સ્પર્શ ન હોય તે રૂક્ષ સ્પશે ત્યાં રહી શકે છે. એજ રીતે ઉષ્ણુ સ્પર્શના સંબંધમાં પણ કથન સમજવું ગુરૂ ભારે લઘુ હલકે કર્કશ અને મૃદુ આ બાકીના જે ચાર સ્પશે બીજા પણ છે. તે પરમાણુએમાં રહેતા નથી. તે તે બાદર પુદ્ગલમાં જ રહે છે. પરમાણુ સૂમથી પણ સૂક્ષમ પુદ્ગલ છે. તેથી અહિયાં તેને ગ્રહણ કર્યા નથી, આજ વિષયને વધારે સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર કહે છે કે-સંજ્ઞા' gવને ઢા, સિય નીઝ સિર રોહિg , રિચ ફાસ્ટિા , રિચ લુઝિન્ટા ચ’ પરમાણુઓમાં એક વર્ણ રહે છે એવું કથન જે કરવામાં આવે છે. તો તેનું તાત્પર્ય એ છે કે-એક પરમાણમાં પાંચ વર્ષો પૈકી કદાચ કૃષ્ણ વર્ણ પણ રહી શકે છે, જે કૃષ્ણ વર્ણન હોય તે ત્યાં કદાચ નીલ વર્ણ પણ રહી શકે છે. અને જે ત્યાં નીલ વર્ણ ન હોય તો કદાચિત ત્યાં લાલ વર્ણ પણ હોઈ શકે છે. અને જે લાલ વર્ણ ન હોય તે કદાચિત, પીળો વર્ણ પણ હોઈ શકે છે. અને જે પીળો પણ ન હોય તે કદાચિત ત્યાં શુકલ-વેતવર્ણ પણ હોઈ શકે છે. એ રીતે પાંચ વર્ણો પૈકી કોઈ પણ એક વર્ણ તેમાં અવશ્ય હોય છે જ. આ જ પ્રમાણેનું કથન આગળના ગુણેના હોવાના સંબંધમાં પણ સમજવું. “કરૂ છુ જ રથ શુદિમાધે તિર દિમાં જે તે એક ગંધ ગુણવાળા છે, તો બે ગંધ પૈકી તે સુગંધ ગુણવાળા હોઈ શકે છે, અથવા તો દુર્ગધવાળા હોઈ શકે છે. “s grણે શિવ તિરે સિર હુp વણા, ઉત્તર કવિ, સિય મદુરે, જે તેને એક રસ ગુણવાળા કહેવામાં આવે તે તે પાંચ રસ પિકી કઈને કઈ એક રસવાળા હોઈ શકે છે. કદાચિત તે તીખા રસવાળા પણ હોઈ શકે છે. કદાચિત તે કડવા રસવાળા પણ હોઈ શકે છે. કદાચિત્ તે તુરા રસવાળા પણ હોઈ શકે છે. એ જ રીતે “શરૂ ર્ક્યારે ઉત્તર ની નિ ” જે તે બે સ્પશળ હોય તે કદાચિત તે શીત સ્પર્શવાળા અને નિષ્પ સ્પર્શવાળા પણ હોઈ શકે છે. કદાચ તે “ઉત્તર સી ૨ સુરતે ' ઠંડા
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧ ૬૫.