________________
રેવં મં! અંતે! ત્તિ માનવં જોયમે જાવ વિફા” હે ભગવન આપ દેવાનુપ્રિયે જે ઈન્દ્રિપચયના સંબંધમાં કથન કર્યું છે. તે સઘળું તેમ જ છે. આપ્ત વાક્ય સર્વથા સત્ય હોવાના કારણે આપ દેવાનુપ્રિયનું કથન સત્ય જ છે. આ પ્રમાણે કહીને ભગવાન્ ગૌતમ સ્વામીએ પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સ. ૧ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના વીસમા શતકને ચેશે ઉદ્દેશક સમાસા ૨૦-કા
પુદ્ગલ કે વર્ણાદિમત્વકા નિરૂપણ
પાંચમા ઉદ્દેશાનો પ્રારંભચોથા ઉદ્દેશામાં ઈદ્રિયોના ઉપચય-વૃદ્ધિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ઈદ્રિય ઉપચય પરમાણુ દ્વારા થાય છે. જેથી આ પાંચમા ઉદેશામાં પરમાણુઓનું શું અને કેવું સ્વરૂપ છે ? તે વિષયનું પ્રતિપાદન કરવામાં આવશે. એ સંબંધને લઈને આ પાંચમાં ઉદ્દેશાને આરંભ કરવામાં આવે છે. તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે.
“પરમાણુવો જ અંતે ! વળે, જરૂર #re on ઈત્યાદિ
ટકાથ-આ સૂત્રથી ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે“ઘરમાણે જો મેતે ! હે ભગવદ્ પરમાણુ પુલ “ફરજો, થi, ૪૬ રહે, ક્યારે, કેટલાક વર્ણ, ગબ્ધ, રસ અને સ્પર્શીવાળા હોય છે ? પુદ્ગલના ગુણ ૨૦ વીસ માનવામાં આવ્યા છે. ૫ વર્ણ ૨ ગંધ પ રસ અને ૮ સ્પર્શ આ વીસ ગુણ પુલ શિવાય બીજે મળતા નથી. પુદ્ગલ, પરમાણુ અને સ્કના ભેદથી બે પ્રકારના કહેલા છે. બે પ્રદેશવાળા સ્કથી આરંભીને અનન્ત પ્રદેશવાળા સ્કર્ધ સુધી જેટલા પુદ્ગલે છે તે બધા સ્કંધમાં જ ગણવામાં આવે છે. તે સિવાયના જે પુદ્રલે છે. તે જ પરમાણું છે. આ સૂત્રમાં એક પુદ્ગલ પરમાણુથી આરંભીને ત્રણ પ્રદેશવાળા સ્કન્ધ સુધી જે. પદ્રલે છે, તેઓમાં આ ગુણે પૈકી કેટલા ગુણે સંભવે છે? આ તમામ વિષય આ સૂત્રમાં વર્ણવેલ છે, આમાં સૌથી પહેલાં ગૌતમ સ્વામીએ પરમાણુ પુદ્ગલના વિષયમાં જ પ્રશ્ન કરેલ છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કેજો મા! vwાવજો” હે ગૌતમ પરમાણુ પુલ પાંચ વર્ષો પૈકી કઈ એક જ વર્ણવાળા હોય છે. “gi સુગંધ –અને દુધ એ બે ગધ પૈકી કોઈ એક જ ગંધવાળા હોય છે. “gaણે” તીખે-કડ-કષાયશ્રી ભગવતી સૂત્રઃ ૧૩
૧ ૬૪