________________
નો ગામો વિત્તિમાથું મિ' આ પાઠ સુધી હુણુ કરેલ છે, તાપ આનુ એ છે કે કમ થી—સ'સારપ્રાપ્તિ થાય છે. કમરૈના અભાવમાં વિવિધ રૂપે જગતનું પિરણામ થતુ નથી. આ રીતે અન્વય વ્યતિરેકના સબધથી જગતનું કારણ કમ` જ છે તેમ સિદ્ધ થાય છે,
સેવ અંતે સેવ મતે ત્તિ' જ્ઞાવ વિ' હે ભગવન્ આપ દેવાનુપ્રિયે આત્માના ધમ અને જગતના પરિણામના સંબધમાં જે કહ્યુ છે તે સઘળુ તેમજ છે. આપતું કથન સર્વથા સત્ય જ છે. કેમ કે આપ આપ્તનું વાકય સર્વ પ્રકારે સત્ય જ હાય છે. આ રીતે કહીને તે પછી ગૌતમસ્વામીએ પ્રભુને વદના કરી નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તે પછી તેએ સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાને સ્થાને બિરાજ
માન થયા. ॥ સૂ. ૧ ।
ઇન્દ્રિયોં કે ઉપચય કા નિરૂપણ
ચાથા ઉદ્દેશાના પ્રારંભ~~
ત્રીજા ઉદ્દેશામાં પરિણામના સંબધમાં કથન કરવામાં આવ્યુ છે. હવે આ ચાથા ઉદ્દેશામાં પરિણામના સબંધને લઈને ઈદ્રિયાના ઉપચયરૂપ પરિણામના વિષયમાં કથન કરવામાં આવશે જેથી આ સંબંધને લઈને આ ઉદ્દેશાના પ્રારભ કરવામાં આવે છે. તેનું પહેલું' સૂત્ર આ પ્રમાણે છે. “વિષે ાં મંત્રે ! યિવષણ વળત્તે' ઈત્યાદિ
ટીકા —આ સૂત્ર દ્વારા ગૌતમ સ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કેવિદ્ ળ અંતે ! ચિવલ્પળત્તે' શ્રોત્ર ઇન્દ્રિયાના ઉપચય-વૃદ્ધિ કેટલા પ્રકારને છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-પોષમા! વંદું ચો નવૃત્ત પન્નત્તે' હે ગૌતમાં શ્રોત્ર વિગેરે ઇંદ્રિયાના ઉપચય પાંચ પ્રકારને કહેલ છે. ‘તંગદા' તે આ રીતે છે. સોશ્યિલચ' શ્રોત્ર ઈંદ્રિય ઉપય હત્ત્વ વીમો કૃષિલો નવસેક્ષો મળિયો જ્ઞાનવાપ' આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના ૧૫ પંદરમા પદના ખીજા ઉદ્દેશામાં જેવી રીતે કહેવામાં આવ્યું છે, એજ રીતે અહિયાં પણ સઘળું કથન સમજવું. ત્યાંના ખીજા ઉદ્દેશકનુ કથન આ પ્રમાણે છે.
'सोइंदिओवचए, चक्खिदिओवचए, घार्णिदिओवचए रसणिदिओवचए, જ્ઞાત્તિનિોવચ' ઈત્યાદિ શ્રોત્ર ઇંદ્રિયેપચય ચક્ષુ ઈંદ્રિયાપચય, ક્રાણુ ઈન્દ્રિયે પચય, રસના ઇઇંદ્રિયાપચય અને સ્પશન 'દ્વિયાપચય ઈત્યાદિ.
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૬ ૩