SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ –રા જોવા! પાળવા સાથે તે બાળથમાચાઈ પરિત્તિ હા ગૌતમ! પ્રાણાતિપાતથી લઈને અનાકારે પગ સુધીના જે ધર્મો છે. તે બધા આત્માથી ભિન્ન સ્થાનમાં પરિણમતા નથી. પરંતુ આત્મામાં જ તેનું પરિણમન થાય છે. એ આ ઉત્તરપક્ષને અભિપ્રાય છે. પ્રાણાતિપાત વિગેરે આત્માના ધર્મ છે. એવું પ્રતિપાદન પહેલ કરવામાં આવેલાં છે. હવે એ વિચાર કરવામાં આવે છે કે વર્ષથી લઈને સ્પર્શ સુધીના બધા જ આત્માના જ ધર્મો છે. ગૌતમ સ્વામીએ એજ વાત પ્રભુને આ નીચે પ્રમાણે પૂછી છે. “કીરે મંતે! નરમ વનમાળે રૂવો, વધે' હે ભગવન ગર્ભમાં ઉત્પન્ન થનારા છ કેટલા વર્ષોવાળા કેટલા ગંધવાળા કેટલા રસોવાળા અને કેટલા સ્પર્શીવાળા હોય છે? પૂછવાનું તાત્પર્ય એ છે કે-ગર્ભમાં ઉત્પન્ન થતે જીવ કેટલા વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શરૂપ પરિણામથી પરિમિત થાય છે? અહિયાં એવી શંકા સંભવે છે કે-જે જીવ સ્વભાવથી જ અમૂર્ત છે. રૂપ, ગધ, રસ અને સ્પર્શ વિનાને છે, તે પછી વર્ણાદિથી તેનું પરિણમન કેવી રીતે થાય છે? આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે. કે-ગર્ભમાં ઉત્પન્ન થતા જીવ તેજસ અને કાશ્મણ શરીરથી વિશેષિત રહે છે, અને ત્યારે તે દારિક શરીરને ગ્રહણ કરે છે. અને ઔદારીક શરીર જે હોય છે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા જ હોય છે. તેથી જ્યારે સંસારી જીવને વર્ણાદિવાળા શરીરથી કથંચિત્ અભિન્ન માનેલ છે, ત્યારે એવી સ્થિતિમાં શરીરરૂપ ધર્મથી કથંચિત અભિન્ન બનેલ આ જીવ રૂ૫ ધમી, રૂપ, ગંધ, રસ, સ્પર્શ વાળ કેમ ન થઈ શકે? એજ હેતુથી અહિયાં પૂર્વોક્ત પ્રશ્ન કરેલ છે. કેજીવ કેટલા વર્ષોવાળે, કેટલા ગંધવાળે, કેટલા રસવાળે કેટલા સ્પર્શેવાળે. છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“gવં કહા યારસમસ પંપમુદે જા1 ગો = ળો અાગો વિમત્તિમાયં હે ગૌતમ! બારમાં શતકના પાંચમા ઉદ્દેશામાં જેવી રીતે કહેવામાં આવ્યું છે, તે જ રીતનું સઘળું કથન અહિયાં ગર્ભમાં ઉત્પન્ન થનારા જીવન પરિણામ વર્ણાદિવાળું સમજવું જોઈએ. તે આ રીતે છે. ગૌતમ સ્વામી પ્રભુને પૂછે છે કે-ગર્ભમાં ઉત્પન્ન થનારા જીવ હે ભગવન્ કેટલા વર્ષોવાળા કેટલા ગંધવાળા કેટલા રસવાળા અને કેટલા સ્પર્શીવાળા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં એ બારમાં શતકમાં પ્રભુ આ પ્રમાણે કહે છે.–“Íવવશં, સુiધું જ સં, બટૂદા, પરિણામે પરિણમી હે ગૌતમ પાંચ વર્ણ બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શવાળા શરીરની સાથે તાદામ્ય સંબંધવાળે બનેલ જીવ ગર્ભમાં ઉત્પન્ન થાય છે. આ બારમા શતકના પાંચમાં ઉદ્દેશાનું પ્રકરણ અહિયાં “વાર ગો છi | શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૧૬ ૨
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy