________________
વિરમણુ તથા ઉત્તિયા ગાય િિમયા' ઔત્પત્તિકી તથા યાવત્ પદથી ગ્રહણ કરાયેલ વૈયિકી કરેંજા અને પારિણામિકી એ ચારે બુદ્ધિયા તથા લાદે’ અવગ્રહ, ઇઢા, અવાય અને ધારણા એ મતિ અજ્ઞાનના ચારે ભેદો તથા ‘ટુાળે” ઉત્થાન (કાયયેાગને વ્યાપાર) ‘સ્મે’કમ (જીવના વ્યાપાર) ‘મહે’ ખળ (શારીરિક પરાક્રમ ‘વરિ’વીય (આત્માના વ્યાપાર) ‘વ્રુત્તિ મે' પુરુષકાર (પરાક્રમ પુરૂષપણાનુ' અભિમાન વિશેષ તથા ‘નાચશે’ નારકીપણુ અને અસુરકુમા૨ ભાવ એ ‘નાવ વેમાળિયા’ યાવત્ પદથી નાગકુમાર વિગેરે ૧૦ દસ ભવનપતિ દેવ ભાવ; પાંચ સ્થાવર ભાવ, ત્રણ પ્રકારના વિકલેન્દ્રિય ભાવ તિયક્ પ'ચેન્દ્રિય ભાવ, માનવ ભાવ, વાન૰યન્તર ભાવ અને જ્યાતિષ્ઠ ભાવ રૂપ જે નારકાથી લઈને વૈમાનિક સુધી ચાવીસ દંડકરૂપ જીવની જે અવસ્થા છે તથા ‘નોળાવળને’ જ્ઞાનાવરણીય યાવત પદથી દશનાવરણીય વેદનીય, મેહુનીય, આયુષ્ય, નામ અને ગેાત્ર એ કમ તથા લેસાના સુરેશ્મા' કૃષ્ણુલેસ્યા, નીલ વૈશ્યા, કાપેાતિક વૈશ્યા, પીત લેશ્યા, પદ્મ લેશ્યા, અને શુકલ લેશ્યા, એ છ લેશ્યાએ ‘લજ્ઞટ્વિી’ તથા સમ્યગ્ દૃષ્ટિ, મિથ્યાષ્ટિ, અને મિશ્રરષ્ટિ એ ત્રણ દૃષ્ટિયા ચક્રવ્રુતંલળે' તથા ચક્ષુદન, અચક્ષુર્દેશન, અધિશ્વન અને કેવલદેશન એ ચાર દશન, ‘આમિળિયોળિાને નાવ વિમાળાને' આભિનિ એધિકજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભગજ્ઞાન આ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ‘બ્રાહ્ëન્ના' આહારસ'જ્ઞા, ભયજ્ઞ'જ્ઞા, મૈથુનસ'જ્ઞા, અને પરિગ્રહસ’જ્ઞા એ ચાર સ'જ્ઞાએ ‘ગોહિયલી’ તથા ઔદ્યારિક શરીર, વૈક્રિય શરીર આહારક શરીર તેજસ શરીર અને કામ ણુ શરીર એ ૫ પાંચ શરીર ‘મળજ્ઞોને' તથા મનેયાગ, વચનચેાગ અને કાયયેાગ એ ૩ ત્રણ ચેાગા ‘સોવોને અળાજારોવગોળે ચ’તથા સાકારાપયેગ અને અના કારાપયેાગ એ રીતે એ ઉપયાગ તથા ૐ ચાવને તારા તે નળસ્થ આચાર પળિમંતિ' એજ રીતે ખીજા પણુ જે સામાન્ય વિશેષ રૂપે આત્માના વિશેષણ વાચક પર્યાય શબ્દો છે તે શબ્દો આત્માને છેડીને શુ ખીજે પરિશુમતા નથી? આ વિષયમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કે –હે ભગવન્ આ પૂર્વે†ક્ત પ્રાણાતિપાત વિગેરે આત્માના પર્યાય રૂપ છે ? કેમ કે આ આત્માને છેડીને બીજે પરિણમતા નથી. તથા પર્યાય પર્યાયીની સાથે કથાચિત્ એક રૂપ હાવાથી પર્યાય રૂપ-આત્મા રૂપ જ હોય છે. તેથી જ્યારે તેનું પરિણમન આત્મા વિના ખીજે થતું નથી. તે એ સ્થિતિમાં શુ એનું પિરણામ આત્મામાં જ થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૬૧