________________
પ્રાણાતિપાત આદિ આત્મપરિણામ કા નિરૂપણ
ત્રીજા ઉદ્દેશાના પ્રારંભ
બીજા ઉદ્દેશામાં પ્રાણાતિપાત વિગેરે અધર્માસ્તિકાયના પર્યાયવાચક શબ્દો છે તેમ કહેવામાં આવ્યું છે. હવે આ ત્રીજા ઉદ્દેશામાં પ્રાણાતિપાત વિગેરે તથા પ્રાણાતિપાત વિશ્વમણ વિગેરે છે, તે સઘળા આત્માથી અલગ અર્થાત્ આત્માથી જુઠા નથી, આ વાત ત્રીજા ઉદ્દેશામાંબતાવવામાં આવશે તે સબધથી આ ત્રીજા ઉદ્દેશાના પ્રારંભ કરવામાં આવે છે. તેનું પહેલુ' સૂત્ર આ પ્રમાણે છે, ‘અદ્ મંતે! પાબાજ્ઞા મુસવા નાવ' ઈત્યાદિ
ટીકા-‘અદ્ મંત્રે ! પાળવાÇ મુસાવાર્ નાવ મિચ્છા ળક્ષફ્ફે અહિયાં પ્રાણ શબ્દથી પ્રાણુવાળા જીવા ગ્રહણુ કરાયા છે. તેમાં એકેન્દ્રિય જીવના સૂક્ષ્મ અને માદર એ રીતે બે ભેદ છે, તથા એ ઇન્દ્રિયવાળા જવાને સ્થૂલ રૂપે માનેલા છે. તેથી સૂક્ષ્મ અને સ્થૂલ રૂપે જે એકેન્દ્રિયથી ૫'ચેન્દ્રિય સુધીના જીવે છે. તેની વિરાધના કરવામાં આવે છે. તેનું નામ પ્રાણાતિપાત છે. સિદ્ધાંતની માન્યતાનુસાર સૂક્ષ્મ એકેન્દ્રિય જીવાના કાઈનાથી પણ કઈ પશુ અવસ્થામાં ઘાત થતા નથી. તેથી અહિયાં ગ્રહણ કરેલ સૂક્ષ્મ શબ્દ તે સૂક્ષ્મપણાને ગ્રહણ કરવાવાળા હાતા નથી. કે જે સૂક્ષ્મ નામકમના ઉદયથી જીવામાં હાય છે પર'તુ સ્થૂલથી પરિણામ વિગેરેમાં જે વિપરીત છે,-હીન છે. તે સુક્ષ્મ જીવ છે. તેથી સૂક્ષ્મપણુ અને સ્થૂલપણુ એ મને અન્યાઅન્ય સાપેક્ષિત શબ્દ હાવાથી જે જીવ સૂક્ષ્મથી વિપરીત છે તે સ્થૂલ છે, અને સ્થૂલથી જે ભિન્ન છે તે સૂક્ષ્મ જીવા છે. એવુ આ વ્યવહારિક કથન છે. આ રીતે સૂક્ષ્મ અને સ્થૂલ જીવાની ચાહે તે તે એકેન્દ્રિય હાય ચાહે તેા યાવત્ પંચેન્દ્રિય હાય પ્રમાદના યાગથી જે વિરાધના થાય છે, તે પ્રાણાતિપાત છે. આ પ્રાણાતિપાત તથા ‘વાળાાચવેમળે' પ્રાણાતિપાત વિરમણુ તથા યાવત્ શબ્દથી ગ્રહણુ થતા ૧૮ અઢારે પ્રકારના પાપસ્થાનનું
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૬ ૦