________________
તેથી તેનું નામ ‘નાયક' એવુ' પણ છે, સમ્યગ્દર્શન વિગેરે પર્યાયવાળા તે શરીરને અને પેાતાને જુદા જુદા કરે છે. તેથી અંતમાં તે આત્મારૂપે જ થઈ જાય છે. તેથી તેનુ નામ અંતરાત્મા' એવુ પણુ છે. આ ખાહ્ય શરીર વિગેરે રૂપે નથી, તથા એજ રીતે ‘ને ચાવને तहपगारा सव्वे ते जाव અમિવચળા' બીજા પણ જે નામેા છે તે બધા આ જીવસ્તિકાયના જ પર્યાય વાચી શબ્દો છે. તેમ સમજવું. અહિયાં યાવત પદથી ‘નૌસ્થાચરણ' એ પદના સ'ગ્રહ થયા છે,
ક્રીથી ગૌતમ સ્વામી પુદ્રાસ્તિકાયના સંબધમાં પ્રભુને પૂછે છે કે‘જોરુધ્ધિાચલમને! પુચ્છા' હે ભગવન્ પુદ્ગલાસ્તિકાયના પર્યાયવાચક શબ્દો કેટલા છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોયમા ! અળેળે ગમિવચના હું ગૌતમ ! પુદ્ગલાસ્તિકાયના પર્યાયવાચક શબ્દો અનેક છે. ‘સંગફા’તે આ પ્રમાણે છે. ‘વોરે, વા' પુદ્ગલને સ્વભાવ પૂરણુ ગલન રૂપ હોય છે. તેથી તેનુ' નામ ‘પુદ્ગલ’ છે. ‘વોાહત્યિાTM યા’પુદ્ગલાસ્તિકાય પણ તેનુ નામ છે. ‘વમાનુવો છે વા’પરમાણુ પુદ્દલ પણ તેનુ નામ છે. કુક્ષિપ ર્વા' દ્વિદેશિક એવું પણ તેનુ નામ છે. ‘તિવૃદ્ધિ, વા’ત્રિપ્રદેશિક અવુ. પણ તેનુ નામ છે, જ્ઞાન સંલે પલિટ્ટુ વા' યાવત્ અસ ખ્યાત પ્રદેશી પણ છે. અહિયાં યાવત્ શબ્દથી ચાર પ્રદેશિક, પાંચ પ્રદેશિક વિગેરે દશ પ્રદેશી સુધીના નામેા અને સખ્યાતપ્રદેશી નામ ગ્રહણુ કરાયેલ છે. ‘તથા ‘અનંતપત્તિર્વા' અનંત પ્રદેશિક એવુ તેનુ નામ છે. કહેવાનુ તાત્પ એ છે કે-આ પૂર્વોક્ત બધા જ નામાં પુદ્ગલાસ્તિકાયના પર્યાયવાચી શબ્દ રૂપે કહેવામાં આવેલા છે. તથા ચાલો સારા આવે તે પોપ વિાયરલ ગમિચળા' આના જેવા ખીજા જે શબ્દો છે તે બધા જ આ પુદ્ગલાસ્તિકાયના જ પર્યાયવાચક શબ્દો છે તેમ સમજવુ,
સેન મળે! સેવા મળે ! ત્તિ' હું ભગવત્ આપ દેવાનુપ્રિયે જે આ ધર્માસ્તિકાયના પર્યાયશબ્દોના સબંધમાં કહ્યુ છે તે સઘળું કથન સત્ય છે. હું ભગવત્ આપ આપ્ત હાવાથી આપના વચનેામાં સથા સત્યપણુ હાવાથી આપના વચનેા હંમેશાં સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ ભગવાને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ તપ અને સયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાને સ્થાને બિરાજમાન થયા. ॥ સૂ. ૨ ।
જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ‘“ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના વીસમા શતકના ખીજે ઉદ્દેશક સમાસાર્૦-૨
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૫૯