________________
વી રા' જે પાંચ ઈદ્રિય ૩ ત્રણ બળ અને આયુષ્ય તથા શ્વાસોચ્છવાસ ૧૦ દસ પ્રાણેથી જીવે છે. તે વ્યવહારનયથી જીવ છે. તથા શુદ્ધ ચેતનાએ એક પ્રાણ જેને હોય છે તે નિશ્ચય નયથી જીવે છે. આ કથન પ્રમાણે જે જીવે છે તે જીવે છે. જીવ જીવે છે તેથી તેને પર્યાયવાચી તેને “જીવ' એ પ્રમાણે કહેલ છે.૧ લીવચિપ વા’ એ એવી પ્રદેશ રાશી છે જે પિતાના દ્રવ્ય અને ભાવપ્રાણાથી હંમેશાં જીવતા રહે છે. તેથી તેને પર્યાયવાચી “જીવાસ્તિકાય એ પ્રમાણે છે. ૨ “ગે વા” પ્રાણ એ પણ તેને પર્યાય વાચક શબ્દ છે. કેમ કે શ્વાસોચ્છવાસ રૂપ પ્રાણને તે ધારણ કરે છે.૩
ખૂag રા' તેને પર્યાયવાચી શબ્દ “મૂર' એ પણ છે. તેને “ભૂત” એ માટે કહેલ છે કે-તે પિતાના મૌલિક સ્વભાવ વિનાને ત્રણે કાળમાં હેતે નથી. પરંતુ દ્રવ્ય તે ભૂતકાળમાં હતું, વર્તમાન કાળમાં છે. અને ભવિષ્ય કાળમાં રહેશે. આ રીતે ત્રણે કાળમાં વૃત્તિવાળા હેવાથી તેને પર્યાયવાચી “ભૂત શબ્દ કહેલ છે. “સૉર ઘા” “સ” શબ્દ પણ તેને પર્યાયવાચી શબ્દ છે. કેમ કે તે પિતાની અસ્તિત્વ રૂપ સંજ્ઞાથી હમેશાં વિદ્યમાન રહે છે. વિજૂ T' વિઝ શબ્દ પણ તેને પર્યાયવાચક શબ્દ છે. કેમ કે તે ચેતના રૂપ જ્ઞાનવાળા છે. દરેક જ્ઞાનાવરણીય વિગેરે કર્મ પુદ્ગલેને ચય કરનાર-ઉપાર્જક હોવાથી તેના પર્યાયવાચી “તા” શબ્દ પણ છે ૭ કેમ કે જ્ઞાનાવરણયાદિ કપલે ચય જીવ જ કરે છે. તેમ જ કર્મ પુલને જીતનાર હોવાથી જેતા એવું પણ નામ છે.૮ પિતાના જ્ઞાનથી તે સઘળા ય-જાણવા લાયક પદાર્થોને યાપ્ત કરે છે. તેથી તેનું નામ “આત્મા” એ પ્રમાણે પણ છે , અથવા તે સઘળા કર્મોના ફલેને પામે છે, તેથી પણ તેનું નામ આત્મા છે. અથવા કર્મને આધીન થયેલ તે નિરંતર અનેક ગતિમાં ભમ્યા કરે છે. તેથી તેને નામ “આત્મા છે, “inળા વા’ રાગની જેમ તે રોગથી તે રાગથી સંબંધ વાળ રહે , તેથી તેનું નામ “રંગણ એવું પણ છે. “હિંદુ યા” તે અનેક ગતિમાં ગમન કરવાવાળે છે, તેથી તેનું નામ “હિંદુ' એવું પણ છે, તેણે ગ્રહણ કરેલ ઈન્દ્રિય અને શરીર પૂરણ ગલન સ્વભાવવાળા છે. તેથી તેનું નામ પુદ્ગલ પણ છે. તેમાં નવીન પણ આદિ નથી. પરંતુ અનાદિ છે. તેથી તેનું નામ “માનવ” પણ છે. અને એથી જ તેનું નામ “પુરાણ” પણ છે. આઠ પ્રકારના કર્મોના કર્તા હોવાથી તેનું નામ “કર્તા પણ છે. તથા દા રૂપથી અનેક રૂપથી કર્મોના કરનાર હોવાને કારણે અથવા કર્મોના છેદક-નાશ કરનાર હોવાને કારણે તેનું નામ “વિકર્તા” પણ છે. ચતુર્ગતિમાં જવાને કારણે તેનું નામ “જગત” એ પ્રમાણે છે. અનેક ગતિમાં અર્થાત્ ચેરાશી નીમાં તેની ઉત્પત્તિ થઈ છે તેથી તેનું નામ “જતુ એવું પણ છે. અને ચોર્યાશી લાખ જીવને ઉત્પન્ન કરનાર હોવાથી તેનું નામ “નિ એવું પણ છે પિતાની મેળે જ થવાને કારણે અર્થાત્ સ્વયં સિદ્ધ હોવાને કારણે તેનું નામ સ્વયંભૂ પણ છે. દારિક શરીરથી મુક્તિ પ્રાપ્ત થયા પહેલા સુધી રહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૫૮