SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ “આ વા’ અ અથવા અદ્ર એ પ્રમાણે પણ તેનું નામ છે. તેનું કારણ એ છે કે–'અ' અથવા અને કૃતિ ' અથવા જ આ વ્યુત્પત્તિ પ્રમાણે છે દ્વારા આ ગમનને વિષય બનાવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-જીવ તેના જ આધાર પર રહેલા છે. તેથી તેઓ ગમનાગમન આવજા રૂપ જે કંઈ કિયા કરે છે, તે તમામ આકાશમાં જ કરે છે. તેથી તેઓની આ ક્રિયાના વિષય રૂપે કહ્યું છે.૧૬ “વિય વા’ વ્ય–અથવા વ્યય વિશેષ ક્રિયાના કારણે તેનું નામ થયું છે.૧૭ સાધારે વાં’ ‘આધાર’ એવું પણ તેનું નામ છે. કારણ કે તે પિતાનામાં બધા જ પદાર્થોને ધારણ કરે છે. તેથી તેનું નામ “આધાર પણ કહેવાય છે. ૧૮ “વોમેવા’ વિશેન કવનાત્ત ચોમ' આ વ્યુત્પત્તિ પ્રમાણે પિતાનામાં રહેલા પદાર્થોને વિશેષ રૂપે રક્ષા કરે છે. તેથી તેનું નામ “વ્યોમ એ પ્રમાણે પણ કહેવાય છે. અર્થાત્ પ્રત્યેક પદાર્થ-દ્રવ્ય પિતાના ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય રૂપે સ્વભાવમાં તેમાં સતત કાયમ રહે છે. એ જ પદાર્થોનું સંરક્ષણ પાડ્યું છે. તેનાથી જુદી રીતની એકાન્ત માન્યતા પદાર્થનું અસંરક્ષણ છે. જીવાદિક પદાર્થ કાકાશમાં જ રહે છે. તેથી ત્યાં રહેવાના કારણે તેના દ્વારા તે સંરક્ષિત છે. એ આ વ્યુત્પત્તિ લભ્ય અર્થ ઔપચારિક છે. ૧૯ “માળે વા’ આ નિમિત્તને લઈને તેનું નામ ભાજન એ પ્રમાણે પણ છે. કેમ કે બધા જ પદાર્થ સમૂહે આમાં આધેય રૂપ પર રહેલા છે. ૨૦ રરરર વા' અંતરીક્ષ એ પ્રમાણે પણ તેનું નામ છે. કેમ કે બધે જ વ્યાપક હોવાથી તેને અંત મધ્યમાં ઈક્ષ-દર્શન થાય છે. ૨૧ “ામેટ્ટ રા” શ્યામ એવું પણ તેનું પર્યાયવાચી નામ છે. તેનું કારણ એ છે કે-આ જેવાવાળાને શ્યામવર્ણ વાળું જણાય છે. સામાન્ય તો અમૂર્તિક હોવાથી તેને કોઈપણ વણ હેતે નથી. પરંતુ લૌકિક માન્યતાનુસાર શ્યામ એવું તેનું નામ કહેલું જણાય છે.. ૨૨ “વાસંતરૂ રા’ તેનું સ્વરૂપ અવકાશરૂપ છે. તેથી “અવકાશાતર એવું પણ તેનું બીજું નામ છે. ૨૩ “અમે વા' લોક અને અલેક બધે જ વ્યાપક હોવાથી તે સ્વયં ગમન કિયા વગરનું છે. તેથી “અગમ” એવું પણ તેનું નામ છે.૨૪ “સિદે વા’ અત્યંત સ્વચ્છ હોવાથી આ સફટિક જેવું છે તેથી તેને “સ્ફટિક એવું પણ કહેવામાં આવે છે.૨૫ “ગળ વા” “અનંત એવું પણ તેનું નામ છે. કેમ કે તે અન્ત-સમાપ્તિ વિનાનું છે. આ રીતે ને ચારને તહviા સ મા0િ #ચણ સમિચના” આ પૂર્વેક્ત કહ્યા શિવાયના બીજ પણ જે નામ તેના હોય તે તમામ પણ આકાશાસ્તિકાયના અભિધાયક-પર્યાયવાચક શબ્દ છે તેમ સમજવું. હવે ગૌતમરવાની જવાસ્તિકાયના પર્યાયવાચક શબ્દને જાણવાની ઈચ્છાથી પ્રભુને એવું પૂછે છે કે-શીવિચરણ i મંરે રૂા કમિવાળા Homત્તા” હે ભગવદ્ જીવાસ્તિકાયના પર્યાયવાચક શબ્દ કેટલા છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયમા!' હે ગૌતમ! “અનેor અમિવાળા વાત્તા જીવાસ્તિકાયના પર્યાયવાચક શબ્દો અનેક છે. “સંહા” તે આ પ્રમાણે છે. શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૧૫૭
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy