________________
નામ આકાશાસ્તિકાય એ પ્રમાણે થયું છે. “mળે ટૂ ના ગમનના વિષય રૂપ હોવાથી તેનું નામ ગગન એ પ્રમાણે થયું છે કેમ કે સૂક્ષ્મ દ્રવ્યનું ગમન આકાશ-લે કાકાશમાં જ થાય છે. તેનાથી જુદા અલકાકાશમાં થતું નથી. છઘની દષ્ટિમાં આ વિષય રૂપ દેતા નથી. તેથી “રમાતિ” એ વ્યુત્પત્તિ પ્રમાણે તેનું નામ “રમ” એ પ્રમાણે થયું છે. આ નિગ્ન નીચા ઉન્નત ઉંચા પણથી રહિત હોય છે. તેથી તેનું નામ “પ” એ પ્રમાણે થયું છે. દુર્ગમ હોવાના કારણે અર્થાતુ છદ્મસ્થ જન તેની હદ પામી શકતા નથી તેથી વિષમાપ એ પ્રમાણે તેનું નામ થયું છે. “પુથિયાર વનને હાને થ:કૂવત્તિ' “તત્ત
હુમ' પૃથ્વીને દવાથી તથા પૃશિવની હાની થાય ત્યારે–પ્રલય થાય ત્યારે પણ સદાકાળ આ રહે છે. નાશ પામતું નથી તે કારણે “ચદ્રારિ તત્ સત્ત” આ વ્યુત્પત્તિ પ્રમાણે તેનું “ઇ” એ પ્રમાણેનું નામ થયું છે. ૬ વિષે ૭ અથવા “વિદ' એવું છે તેનું નામ થયું છે, તેનું કારણ વિશે હીરે રાતે એ વ્યુત્પત્તિ પ્રમાણે આ એક સ્થાનેથી બીજા સ્થાને જતી વખતે જીવ દ્વારા છેડવામાં આવે છે, તેથી તેનું નામ “વિહાય એ પ્રમાણે થયું છે. અથવા “વિહે તેની સંસ્કૃત છાયા ‘વિધ એવી પણ થાય છે. તેથી જિપી થિસે ચત્ર ક્રિય' આ વ્યુત્પત્તિ પ્રમાણે સઘળા કાર્યો છે આમાં જ કરે છે. તેથી તેનું નામ “વિઘ' એવું પણ હોઈ શકે છે. વીચી’ વીચિ એ પ્રમાણે પણ આનું નામ છે કેમ કે–પિતાનામાં રહેલા બધા જ જીવાદિ દ્રવ્યને આ જુદા જુદા સ્વભાવથી ધારણ કરે છે. અર્થાત જીવાદિ સઘળા પદાર્થો આકાશમાં વ્યાપ્ત થઈને રહે છે, તો પણ એક પદાર્થ બીજા પદાર્થરૂપે બદલાઈ જતા નથી, આ રીતે પોતાનામાં રાખેલા બધા જ પદાર્થોને જુદા જુદા સ્વભાવમાં સ્થાપિત કરે છે, તેથી તેનું નામ “વીચિ એવું થયું છે. વિક વ’ આ આકાશ પિતાને આવરણ-ઢાંકણ કરનાર પદાર્થ વિનાનું છે. તેથી તેનું નામ “વિવર' એવું પણ છે. “ રા' આ માતાની માફક જળ આપે છે. અર્થાત્ માતા જે રીતે સનતાન ઉત્પન્ન કરે છે. તે જ રીતે આ પણ જલને ઉત્પન્ન કરે છે, અને તે આપે છે તેથી તેનું નામ “અખર એ પ્રમાણે પણ છે.૧૦ “મા” આનાથી જલ રૂપ રસ ઉત્પન્ન થાય છે. તેથી તેનું નામ “અમ્બસ એ પ્રમાણે પણ છે.૧૧ “છિ વા’ આ છિદ્ર રૂપ-અર્થાત પિલાણવાળું છે તેથી તેનું નામ “છિદ્ર એ પ્રમાણે પણ છે.૧૩ “સિ વા? સુષિર એવું પણ તેનું નામ છે. તેનું કારણ એવું છે કે-આ સુષિર નામ શોષણ ક્રિયામાં સહાયક હોય છે.૧૩ “જોરુ વા’ આનું નામ “મા” એ પ્રમાણે પણ છે, તેનું કારણ એ છે કે અન્ય ગતિમાં જનારા છવને એ માગ રૂપ છે. કેમ કે પરગતિમાં જીવનું ગમન આકાશની પ્રદેશ પંક્તિ અનુસાર જ હોય છે.૧૪ વિમુલે ગા’ વિમુખ એ પ્રમાણેનું પણ તેનું નામ છે. તેનું કારણ એ છે કે–તેને મુખ વિગેરે હતા નથી. અર્થાત્ અનાદિ છે.૧૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૫ ૬