________________
પ્રતિપાદન કરવાવાળા જેટલા શબ્દ છે, તે તમામ ધર્મથી અધર્મપણથી આ ધર્માસ્તિકાયના પર્યાયવાચી શબ્દ રૂપે વ્યવહાર કરેલ છે. તેમ સમજવું.
આ રીતે ધરિતકાયના પર્યાય શબ્દોનું કથન કરીને હવે સૂત્રકાર અધમસ્તિકાયના પર્યાયવાચી શબ્દનું કથન કરે છે. તેમાં ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછે છે કે-“અધમરિવારણ મંતે ! agયા અમિવાળા gomત્તા' હે ભગવન અધર્માસ્તિકાયના કે જે જીવ અને પુદ્ગલેને રહેવામાં સહાયક હોય છે, તેના પર્યાયવાચક કેટલા શબ્દો છે? અધર્મરૂપ જે અસ્તિ કાય-પ્રદેશરાશિ છે તે અધર્માસ્તિકાય છે ધર્મથી એ ઉલટા સ્વભાવવાળું હોય છે. ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- મા! ગળા કમિવાળા guળા” હે ગૌતમ! અધર્માસ્તિકાયના પર્યાયવાચી શબ્દો અનેક છે. “રંગદા' તે આ પ્રમાણે છે. “અધર ’ અધમ “મધમરિયા જા” અધર્માતિ કાય “Tળાફવાણ યા” પ્રાણાતિપાત “જાવ નિરકાસગરફ ” યાવત્ વિશ્લાઘાનશલ્ય એ બધા અધર્માસ્તિકાયના પર્યાયવાચક શબ્દ છે. અહિયાં યાવત્ શબ્દથી પૂર્વોક્ત મૃષાવાદથી આરંભીને માયા મૃષા સુધીના સોળ પદોને સંગ્રહ થયે છે. “રિયા વિરું વા’ ઈર્ષાઅસમિતિ સમિતિનું પાલન ન કરવું તેને અભાવ રહે “નાર ઉદઘારાસવUT ગાવ વરuિr અકિ રા' યાવત્ પ્રસ્ત્રવણ યાવત પરિઝાપનિકા સમિતિને અભાવ પણ અધર્માસ્તિકાયના પર્યાયવાચી શબ્દ છે અહિયાં યાવત્ શબ્દથી “મારા असमिई वा' एसणा असमिई वा आयाणभांडमत्तनिक्खेवणा असमिईया' से વાક્ય સુધીને પાઠ ગ્રહણ કરાચે છે. તથા બીજા યાવત્ શબ્દથી કઈ હિષા' આ પદે ગ્રહણ કરાયા છે. “મૂળમજુરી ફુ વા મને ગુપ્તિને અભાવ વરમગુરૂ ર’ વચનગુપ્તિને અલાવ “કાચબrat ૬ વા' કાયગુપ્તિનો અભાવ જે શાકને તાજા' એજ રીતે બીજા જે સામાન્ય વિશેષ રૂપથી અભિધાચકવચને છે. “વે તે પરિવારણ સમિવાળા' તે તમામ અધમતિકાયના પર્યાય શબ્દ કહ્યા છે.
હવે આકાશાસ્તિકાયના પર્યાય શબ્દને બતાવવામાં આવે છે તેમાં ગતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે “શાળાસ્થિ ચરણ વં પુછા' હે ભગ વન આકાશાસ્તિકાયના પર્યાયવાચક કેટલા શબ્દો છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-જોખા !” હે ગૌતમ ! “ગળના મિરયor gઇગરા” આકાશાસ્તિકાયના પર્યાય શબ્દો અનેક છે. “રંકા' તે આ પ્રમાણે છે. “ જાણેરું ના' આવાસ દિg૬ વા’ સર્વ દ્રવ્યાને તેમાં નિવાસ રહેલે છે, તેથી તેનું નામ આકાશ એ પ્રમાણે છે. અને આ આકાશ એવી પ્રદેશ રાશી છે કે જેમાં રહેલા બધા જ જે પિતપતાની મર્યાદા અથવા અભિવિધીથી પ્રાપ્ત કરે છે. તેથી તેનું
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૫૫