________________
છે, તે પ્રાણાતિપાત વિરમણ રૂપ હોય છે. તેથી ધર્મ શબ્દના સાધમ્યપણાથી અસ્તિકાય રૂપ ધર્મન-ધર્માસ્તિકાયના પ્રાણાતિપાત વિરમણ વિગેરે શબ્દો પર્યાય વાચી શબ્દ રૂપથી કહેલા છે. આ તેનું ત્રીજુ નામ છે. “મુરાવા વિરમરૂ વા પડ્યું નાક પરિણામને રા” એજ રીતે મૃષાવાદ વિરમણ, યાવત્ પરિગ્રહ વિરમણ એ બધાને ધર્માસ્તિકાયના પર્યાયવાચક શબ્દ રૂપથી વ્યવહાર કરેલ છે. અહિયાં થાવત્ શબ્દથી અદત્તાદાન વિરમણ અને મૈથુન વિરમણ એ બને ગ્રહણ કરાયા છે. “જોવો વા જ્ઞાવ મિચ્છાસન વિરુ રા' અહિયાં યાવત્ શબ્દથી માન, માયા, લેજ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશૂન્ય, પર પરિવાદ, -નિંદા, રતિ, અરતિ માયા મૃષા આ બધા ગ્રહણ કરાયા છે. અર્થાત્ ક્રાધના વિવેકનો ત્યાગ એ ધર્માસ્તિકાયનું પર્યાયવાચક નામ છે. એજ રીતે માન, માયા વિગેરે વિવેકનો ત્યાગ એ બધા જ ધર્માસ્તિકાયના પર્યાયવાચી શબ્દ છે. એજ વાત “વિવેક એ શબદથી બતાવેલ છે. રિયામિડ વા માતામિ જા' તથા ઈસમિતિ, ભાષાસમિતિ “gણના િવ ગાથાનમંદબત્તનવગાપિ રા' એષણસમિતિ આદાનભાંડમાત્ર નિક્ષેપણસમિતિ અથવા
રવા જાણવાઢાયવાળsfઠ્ઠાવનામ વા’ ઉચ્ચાર, પ્રસવણ, ખેલ, જલ, સિંઘાણક, પરિષ્ઠાપનિકા સમિતિ એ પાંચે સમિતિયો પણ ધમસ્તિકાયના પર્યાયવાચી શબ્દો છે. “મળજુરી વા, વચગુત્તીરૂ વા યાસીફ વા અથવા મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ આ ત્રણે ગુપ્તિ પણ ધર્માસ્તિકાયના પર્યાયવાચી શબ્દ છે. એ જ પ્રમાણે “ને ચારને તહgir સરવે તે ધર્થિશાચરણ કમિવચના' એ જ પ્રમાણે ચારિત્રરૂપ ધર્મના સામાન્ય વિશેષ રૂપથી અભિધાયક બીજા પણ જે શબ્દો છે, વાકયે છે તે તમામ ધર્મોસ્તિકાયના પર્યાયવાચી શબ્દો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-ચારિત્ર રૂપ ધર્મનું
શ્રી ભગવતી સૂત્ર: ૧૩
૧૫૪