________________
મા નો અહંન્ને માને” તે લેકના સંખ્યાત ભાગોને પણ અથવા અસંખ્યાત ભાગને પણ વ્યાપ્ત કરીને રહી નથી. અને ‘નો સવજોગે ગોઢા' સર્વલેકને વ્યાપ્ત કરીને પણ રહી નથી. પરંતુ લેકના અસંખ્યાતમાં ભાગને જ વ્યાપ્ત કરીને રહેલ છે. તે જેવ” બાકીનું આ વિષય સંબંધી સઘળું કથન બીજા શતકના દસમાં ઉદ્દેશામાં આવેલ અસ્તિકાયેદ્દેશક પ્રમાણે જ છે. તેમ સમજવું અને આ કથનમાં વિશેષતા શું છે? તે પણ ત્યાં જોઈને સમજી લેવું સૂ. ૧
ધર્માસ્તિકાય આદિ કે એકાઈક નામ કા નિરૂપણ
હવે સરકાર પૂવેક્ત કહેવામાં આવેલ ધર્માસ્તિકાય વિગેરેના એક અર્થ વાળા ગામના પર્યાયવાચક શબ્દનું કથન કરે છે.
“પરિવારણ જે મને ! વચ” ઈત્યાદિ
ટીકાર્થ –ધથિયાર છે તે વરૂા જમિન vonત્તા' ગૌતમ સવામી પ્રભુને એવું પૂછે છે કે- હે ભગવન ધર્માસ્તિકાય દ્રવ્ય કે જે ગતિ, શીલ, જીવ અને પુદ્ગલોને ચાલવામાં સહાયક હોય છે તેના અભિધાયક શબ્દ-પર્યાયવાચક) કેટલા કહેવામાં આવ્યા છે? એટલે કે ધર્માસ્તિકાયના પર્યાયવાચક કેટલા શબ્દ કહેવામાં આવ્યા છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે-કે-જોખા ! ગળા વિચળા પન્નત્તા” હે ગૌતમ ધર્માસ્તિકાયના અભિધાયક-પર્યાયવાચી શબ્દો અનેક કહેલા છે. “સંગા” તે આ પ્રમાણે છે.
મેરૂં વા’ અહિયાં બધે જ વા શબ્દ વિકલ્પ અર્થમાં વપરાયેલ છે. જીવ અને પુલોને આ ધર્માસ્તિકાય ગતિ રૂપ પર્યાયમાં સહાયક રૂપ ધારણ કરે છે. તેથી એ અભિપ્રાયથી તેને ધર્મ એ પ્રમાણે કહેવામાં આવ્યું છે. જો વા' એ વાકયમાં ઈતિ શબ્દ ઉપપ્રદર્શન પરક છે. “મથિrug વા? આ પૂર્વોક્ત લક્ષણવાળા ધર્મપ્રદેશની રાશિ રૂપ છે. અર્થાત્ અસંખ્યાત પ્રદેશવાળા છે, કહેવાનું તાત્પર્ય એ છે કે આ પ્રદેશ રાશી એવી છે કે જે જીવ અને પુદ્ગલેને ચાલવામાં સહાય રૂપ હોય છે. તેથી તેને ધર્માસ્તિકાય એ પ્રમાણે કહેવામાં આવેલ છે. આ તેનું બીજું નામ છે.
“જ્ઞાળારવાર મળેફ વા’ આ તેનું ત્રીજું નામ છે, કેમ કે-ધર્મ એ શબ્દ “રાત્તિ સહુ વો’ એ કથન પ્રમાણે ચારિત્ર એ ધર્મરૂપ છે. અને ચારિત્ર જે હોય
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૫૩