SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ કાય, યાત્પરમાણુ પુદ્ગલ, શૈલેશીઅવસ્થાવાળા અનગાર એ જીવાજીવ દ્રવ્યપણાથી બધા જેના ઉપગ માટે આવતા નથી. અહિં પહેલા યાવત્પદથી મૃષાવાદથી લઈને માયા મૃષા સુધીના પદ ગ્રહણ કરાયા છે. અને બીજા યાત્પદથી ગાIિT નીરે મણીરહિ” આ પદ ગ્રહણ કરાયા છે. પ્રાણાતિપાત વિરમણ વિગેરે જીવના મારવાથી નિવૃત્તિ રૂપ હોવાથી ભાવસ્વરૂપ છે. અને એ રીતે તે જીવ સ્વરૂપ છે. એથી આ પ્રાણાતિપાત વિરમણ વિગેરે ચારિત્ર મેહનીય કર્મના ઉદયમાં કારણ રૂપ હોતા નથી. આ કારણથી આ પ્રાણાતિપાત વિરમણ વિગેરે જેના ઉપભોગ માટે હેતા નથી. અને જે પરમાણુ પુદ્ગલ છે, તે સૂક્ષ્મ હોવાને કારણે જ ઉપગ્ય હતા નથી. શેલેશી અવસ્થાવાળા અનગાર ઉપદેશ વિગેરેથી પ્રેષણાદિ કિયા કરતા નથી, જેથી અનુપયોગી થઈને તે જીવન પરિભેગમાં આવતા નથી. “રે નળ રાજ નો પુત્રમાર્જી”િ તે કારણથી હે ગૌતમ મેં એવું કહ્યું છે કે કેટલાક જીવ અજીવ, દ્રવ્ય જીના ઉપભોગ માટે હોય છે. અને કેટલાક જીના ઉપગ માટે હોતા નથી. અહિં યાવત્પદથી આ પૂર્વોક્ત પ્રકરણ લેવાયું છે. પહેલા સૂત્રમાં પ્રાણાતિપાત વિગેરે જેના ઉપભેગ માટે હોય છે. એમ કહ્યું છે કેમ કે પરિભેગ ભાવતઃ કષાયવાળા જીવોને જ હોય છે, જેથી હવે તે કષાનું જ કથન કરવામાં આવે છે. – કષાયકે સ્વરૂપ કા નિરૂપણ “ જો મરે ! વસાવા ત્તા” ઈત્યાદિ ટીકાર્થ–-ગૌતમસ્વામીએ પ્રભુને આ પ્રમાણે પૂછ્યું–“રૂ મતે ! કાયા guત્તા” હે ભગવન કષાયે કેટલા કહ્યા છે. તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“નોરમા ! રસ્તારિ વસાવા પuત્તા” હે ગૌતમ! કષાય ચાર પ્રકારના કહ્યા છે. ક્રાધકષાય, માનકષાય, માયાકષાય, અને લેભકષાય, એ રીતે ચાર કષાય છે. “સંગઠ્ઠા જાયા નિવાં માળિયવં” પ્રજ્ઞાપના સૂત્રનું જે ચૌદમું પદ કષાય પદ છે તે સંપૂર્ણ રીતે અહીં કહી લેવું. તે આ પ્રમાણે છે. “જોજarg, માળવા, માથાણા, હોમસાણ, ઈત્યાદિ ક્રાધકષાય, માન કષાય, માયાકષાય અને લેભકષાય ઈત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રનું આ ચૌદમું કષાય પદ અહિં ક્યાં સુધીનું ગ્રહણ કરવાનું છે તે બતાવવા કહ્યું છે–બાવ નિઝરિસ્કુતિ કાર રોમે” યાવત્ લભના વેદનથી આઠ કમપ્રકૃતિની નિર્જરા કરો આ કથન સુધીનું તે પદ અહિયાં ગ્રહણ કરવું. ત્યાં પહેલા ચાર પ્રકારે કહ્યા છે, કષાયેના આત્મપ્રતિષ્ઠિત વિગેરે ચાર પ્રકાર કહ્યા છે. કષાના ચાર ઉત્પત્તિ સ્થાને કહ્યા છે. કષાયેના અનન્તાનુબંધી વિગેરે ચાર પ્રકાર કહ્યા છે. ફરીથી કષાયેના આગ નિવર્તિત વિગેરે ચાર પ્રકાર શ્રી ભગવતી સૂત્ર : ૧૩
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy