________________
કહ્યા છે. જીવથી આરંભીને વૈમાનિક સુધી આઠ કર્મપ્રકૃતિના ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળને આશ્રય કરીને ચય, ઉપચય, બન્ધ, ઉદીરણ, વેદન, નિજ રણ આ પદને છને આલાપક બનાવી લેવા જોઈએ તેમ કહ્યું છે -- “જીવા બે મંતે # કાળેઢું ઘટ્ટ વMunકીમો ? ગમ!. चउहिं ठाणेहि अटु कम्मपगडीओ चिणिंसु तं जहा कोहेणं माणेणं मायाए लोभेणं इति एवं चिणंति चिणिस्संति उवचिणिसु उवचिणिस्संति बंधिस वधति बधिस्संति उदीरिंसु उदीरति उदीरिस्संति वेदिसु वेदेति वेदिस्संति, निज દિલ નિતિ નિશ્ચિંત તે ગોળ માળે માયાણ મે” ત્યારે છેલ્લે આલાપક પ્રકાર આ રીતે છે. “માનચાળું મેતે ! વહિં હિંગ
HTTીઓ નિકારિરિ ?” હે ભગવન વૈમાનિકો કેટલા સ્થાનોથી આઠ કર્મ પ્રવૃતિઓની નિજર કરશે ? તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે “જોયા! હે ગૌતમ ! “હિં ટાળે ચાર સ્થાનોથી “સંગા” જેમ કે-“ોળું ગાય મેળ” ક્રોધથી, માનથી માયાથી અને લેભથી ક્રોધ, માન, માયા, અને લોભના ભયથી કષાયે ચાર પ્રકારના છે નરકાવાસમાં રહેલા નારક અને અઠે કર્મ ઉદયમાં રહે છે. અને ઉદય થયેલ કર્મોની નિ જરા અવશ્ય થાય છે. તે નારક જીવ કષાયથી ઉદય થનાર હોય છે. તેથી એમ માનવુ જોઈએ કે કષાના ઉદયમાં કર્મની નિર્જરા જરૂર થાય છે. તેથી ક્રોધ, માન, માયા, લાભના ઉદયથી વિમાનિક દેને આઠ કર્મોની નિર્જરા થાય છે. તેમ કહેવામાં આવ્યું છે. કષાયે ચાર પ્રકારના કહ્યા છે. આ પ્રકારરૂપ સંખ્યા ચશ્માદિ સંસ્થા વિશેષરૂપ હેય છે એજ વાત બતાવવા સૂત્રકાર પ્રકારના રૂપે કહે છે.--“હું જે મને ! ગુબ્બા પufar” હે ભગવન યુગ્મ-રાશિચા કેટલા પ્રકારની હે ગૌતમ! “હિં ટાળેદિ' ચાર સ્થાનોથી “સંગા” જેમ કે-“શોm નાવ મેળ” શોધથી, માનથી માયાથી અને લેભથી કેધ, માન, માયા, અને લેભના ભયથી કષાયે ચાર પ્રકારના છે નરકાવાસમાં રહેલા નારક જીવને અઠે કર્મ ઉદયમાં રહે છે. અને ઉદય થયેલ કર્મોની નિર્જરા અવશ્ય થાય છે. તે નારક છ કષાયથી ઉદય થનારા હોય છે. તેથી એમ માનવું જોઈએ કે કષાના ઉદયમાં કર્મની નિર્જરા જરૂર થાય છે. તેથી ક્રોધ, માન, માયા, લેભના ઉદયથી વિમાનિક દેવેને આઠ કર્મોની નિર્જરા થાય છે. તેમ કહેવામાં આવ્યું છે. કષા ચાર પ્રકારના કહ્યા છે. આ પ્રકારરૂપ સંખ્યા ચશ્માદિ સં યાવિશેષરૂપ હેય છે એજ વાત બતાવવા સૂત્રકાર પ્રકારના રૂપે કહે છે.--“હું જે ! કૃષ્ણ પvજરા” હે ભગવન યુગ્મ-રાશિચે કેટલા પ્રકારની
શ્રી ભગવતી સૂત્ર : ૧૩