________________
જીવેના પરિભેગના કામમાં આવતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કેપ્રાણાતિપાતથી લઈને શરીર સુધીના જે આ જીવ અજીવ દ્રવ્ય છે, તે દ્રવ્ય માંથી કેટલાક જીવ અજીવ દ્રવ્ય જીના ઉપગ માટે હોય છે, અને કેટલાક જીવોના ઉપગમાં આવતા નથી.
ફરીથી ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-“જે અંતે ! ઘઉં સુરજ નારૂવાણ નાવ નો મુદામા છંતિ” હે ભગવન આપ એવું શા કારણથી કહે છે કે–પ્રાણાતિપાતથી આરંભીને શરીર સુધીના જે આ જીવ અને અજીવ દ્રવ્ય છે, તે પૈકીના કેટલાક જીવ અજીવ દ્રવ્ય જીના ઉપભેગ માટે હોય છે, અને કેટલાક જીના ઉપગ માટે હોતા નથી ?આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભ કહે છે કે-“જો મા !” હે ગૌતમ! “વાલા બાગ મિલિનसल्ले पुढवीकाइए जाव वणस्सइकाइए सव्वे य वायरबांदिघरा कलेवरा एए णं સુવિણા ગૌવદાય ગીતા વાળ પરિમોત્તાણ હરવમાનસિ” પ્રાણું તિપાત યાવત્ મિથ્યાદર્શનશલ્ય પૃથ્વિીકાયિક યાવત્ વનસ્પતિકાયિક તે બધા બાદર બદી કલેવર ધારણ કરવા સુધીના બન્ને પ્રકારના જે જીવદ્રવ્ય અને અછવદ્રવ્ય છે તે બધા જીના ઉપભોગ માટે હોય છે. અહિયાં પહેલા યાવત્પદથી મૃષાવાદથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીના પદ ગ્રહણ થયા છે. અને બીજા યાવત્ પદથી અપકવિકથી લઈને વાયુકાયિક સુધીના પદોને સંગ્રહ થયેલ છે. સામાન્યરૂપથી પ્રાણાતિપાત વિગેરે પ્રાયઃ બે પ્રકારના હોય છે.-જેમ કેતેઓમાં પૃશ્વિકાયિક વિગેરે જેવદ્રવ્યરૂપ છે. તેમજ જે પ્રાણા તિપાત વિગેરે છે તે અશુદ્ધ સ્વભાવવાળા હોવાથી જીવેના ધર્મરૂપ છે. તેથી તેઓ જીવરૂપ કે અજીવરૂપ લેતા નથી. તથા જે ધર્માસ્તિકાય વિગેરે છે, તે અજીવ દ્રવ્ય રૂપ જ છે. આ રીતે આ જીય દ્રવ્ય અને અજીવ દ્રવ્ય જીના ઉપયોગના કામમાં આવે છે. જીવો દ્વારા તે ભોગવાય છે. જે વખતે જીવ પ્રાણાતિપાતનું સેવન કરે છે, ત્યારે ચારિત્ર મેહનીયકર્મ ઉદય થાય છે. આ રીતે પ્રાણાતિપાત વિગેરે ચારિત્ર મેહનીય કર્મથી, જીવોના ઉપભેગમાં આવે છે. તેમજ પૃથિવકાયિક વિગેરે જીવોના પરિભે ગગમન શાધન વિગેરે ક્રિયાએથી થાય છે. હવે “વાળારૂવાર મળે નાવ ઉછાળસદસૃષિવિજે धम्पत्थिकाए, अधम्मत्थिकाए, जाव परमाणुपोग्गले सेलेसिं पडिसन्नए, अणगारे, एए णं दुविहा जीवदया य अजीवदना य जीवाणं परिभोगत्ताए नो हबमागच्छंति" પ્રાણાતિપાત વિરમણ યાવત્ મિથ્યાદર્શનશલ્યવિવેક, ધર્માસ્તિકાય, અધર્માસ્તિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩