________________
પ્રાણાતિપાત આદિ કે પરિભોગ કા નિરૂપણ
ચોથા ઉદેશાનો પ્રારંભત્રીજા ઉદ્દેશાના અંતમાં નિર્જરા પુદ્ગલેને “ગાલિતુF શથિતુ” વિગેરે પદેથી અર્થતઃ પરિગ અર્થાત્ ઉઠવું, બેસવું, વિગેરે થતું નથી. તે વાત બતાવવામાં આવી છે. હવે આ ચેથા ઉદ્દેશામાં આ પરિગ પ્રાણાતિપાત વિગેરેને થાય છે? કે નથી થતું? તેને વિચાર કરવામાં આવે છે. તે સંબંધથી આ ચેથા ઉદ્દેશાને પ્રારંભ થયો છે,
“સેળે ફાળે તેમાં સમ” ઈત્યાદિ
ટીકાઈ–“સેળે જાઢેળ તેજો સમu” તે કાળમાં અને તે સમયમાં “નાળિદે કાન મrā જોયમે ઘઉં વારી” રાજગૃહ નગરમાં ભગવાન ગૌતમ સ્વામીએ પ્રભુને આ પ્રમાણે પૂછ્યું. અહિં યાવત્ શબ્દથી “પુષ્ટિ પૈ ” અહિંથી આરંભીને “પ્રાંઢિપુર” અહિં સુધીનું સમગ્ર પ્રકરણ ગ્રહણ થયેલ છે.
મેતે ! પાણાફવા મુરાવા જાવ મિરઝાવંana” હે ભગવદ્ પ્રાણાતિપાત, મૃષાવાદ, યાવત્ મિથ્યાદર્શનશલ્ય તથા "ાનાફુચાચવે મને જાવ મઝાનસ” પ્રાણાતિપાત વિરમણ, યાવત્ મિથ્યાદશનશવિરમણ “geણી જાણg ગs જળસ્તરવાર” પૃથ્વીકાયિક વનસ્પતિકાયિક “ધતિથવIE ધર્માસ્તિકાય
અષચિંતાઈ'' અધર્માસ્તિકાય “ધીરે શરીરટિવઅશરીર છવ પાંચે પ્રકારના શરીરને પરિત્યાગ કરવાવાળા સિદ્ધ જીવ “પરમાણુ પરમાણુ પુદ્ગલ “#g arm” ચૌદમાં ગુણસ્થાનમાં રહેલા અનગારસાધુ “ વરિષr ” સૂમ નહીં પણ સ્થૂલ આકારને ધારણ કરનાર ચેતન વગરના દેહ અથત્ શરીરથી ભિન્ન ન હોવાને કારણે ખાદર આકારને ધરવાવાળા દ્વીન્દ્રિય વિગેરે જીવ “gg ” આ તમામ પ્રાણાતિપાતાદિ “સુવિ fીવ ટુવા ય કાળી દ્રા ” જીવદ્રવ્ય અને અજીવ દ્રવ્યના ભેદથી સામાન્યતઃ બે પ્રકારના છે. અર્થાત્ તે પ્રત્યેક બબ્બે પ્રકારવાળા નથી. પ્રવિકાયિકાદિ છવદ્રવ્યરૂપ છે. અને પ્રાણાતિપાતાદિ અવશ્વરૂપ છે. તથા જે ધર્માસ્તિકાય વિગેરે છે, તે અછવદ્રવ્યરૂપ છે. એ બધા “જીવાળ પરિમાણ છૂચના છતિ” ના પરિભેગમાં કામ આવે છે, કે નથી આવતા? પૂછવાને આશય એ છે કે-હે ભગવન પ્રાણાતિપાતથી આરંભીને શરીર સુધીના પદાર્થ જેને ભેળવવા માટે હોય છે ? કે નથી હતા? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોરમા !” હે ગૌતમ! “Tળાવા કાજ gg સુવિgા નીવવા ચ–અનીવવા ” પ્રાણાતિપાત અને પ્રકારના જીવ દ્રો પૈકિ “ગથે ઘા” કેટલાક દ્રવ્યો એવા છે જે “જીના રિમોત્તા હદમાછંતિ” જેને પરિભેગરૂપથી કામમાં આવે છે. “મા ” કેટલાક દ્રવ્ય એવા છે કે જે “થેngવા જીવાળું જ્ઞાન નો મુદામાપતિ
શ્રી ભગવતી સૂત્ર: ૧૩