________________
આકાશને સ્વરૂપકા નિરૂપણ
બીજા ઉદેશાનો પ્રારંભપહેલા ઉદ્દેશામાં બે ઈદ્રિય વિગેરે ની પ્રરૂપણ કરવામાં આવી છે. એ જી આકાશ આધાર છે. જે મને એવા છે. અર્થાત્ આકાશના આધાર. વાળા છે. તેથી આ બીજા ઉદ્દેશામાં હવે આકાશ વિગેરેની પ્રરૂપણું કરવામાં આવશે તેનું પહેલું સૂત્ર આ પ્રમાણે છે.--
“વિષે નં મતે આપણે પૂoળજો ઈત્યાદિ
ટીકાથ–આ સૂત્ર દ્વારા ગૌતમ સ્વામીએ સૌથી પહેલાં આકાશના સંબંધમાં પ્રભુને એવું પૂછયું છે કે– રવિ of મરે! લારે જ છે ભગવન આકાશ કેટલા પ્રકારના કહ્યા છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કેmોચમા તૃવિ માણે વળ' હે ગૌતમ! આકાશ બે પ્રકારનું છે. તંગ-હોચાના રે ૨ મોચા ” તે આ પ્રમાણે છે.-એક કાકાશ અને બીજુ અલકાકાશ આ રીતે એક અખંડ દ્રવ્ય આકાશ જે આ બે ભેદ કહ્યા છે, તે આયરૂપ દ્રવ્યો ત્યાં નહી મળવાથી જ કથા છે. અર્થાત્ જીવ વિગેરે દ્રવ્ય આકાશના જેટલા ભાગમાં મળે છે, તે ભાગને કાકાશ કહે છે. “ઢોવાના of મેતે દિ નવા વરેલા' હે ભગવન લોકાકાશ શ અનેક જીવ રૂપ છે? અથવા જીવ દેશ રૂપ છે? વિગેરે પ્રશ્નને ઉત્તર આપતા प्रभु छ है-'एवं जहा वितिग्रसए अस्थिउद्देसे तह चेवं इहवि भाणियव्वं' હે ગૌતમ બીજા શતકના ૧૦ દસમાં અસ્તિઉદ્દેશામાં કહ્યા પ્રમાણે છે. “રવા અમિરાવો’ પરંતુ વિશેષતા કેવળ એટલી જ છે કે ત્યાં બીજા શતકમાં જો
વિત્તા ઉત્તp એ પ્રમાણેને જે અભિશાપ છે, તે અભિલાષના સ્થાને જોચં વેવ ઓifહત્તા વિરૂ' આ પ્રમાણેનો અભિલાપ કહે જોઈએ. અને આ અભિલાષ “જાવ ધર્મવિશg f” આ સૂત્ર સુધી કહેવું જોઈએ. અહિયાં યાવત્ પદથી એ બતાવ્યું છે કે- સોયાબre of મને ! ઈત્યાદિ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૫ ૧.