________________
અપેક્ષાએ ‘ચઽનિયા વિશેષાઢિયા' ચાર ઇન્દ્રિયવાળા જીવા વિશેષાધિક છે, ‘ોડુંચિા વિસેલાાિ' ચાર ઇંદ્રિયવાળા જીવાની અપેક્ષાએ ત્રણ ઇન્દ્રિયવાળા જીવા વિશેષાધિક છે. વેચિા વિસેલાાિ' ત્રણ ઇઇંદ્રિયવાળા જીવાની અપેક્ષાએ બે ઇન્દ્રિયવાળા જીવા વિશેષાધિક છે. આ રીતે બધાથી ઓછા પચેન્દ્રિય જીવા છે. તેમની અપેક્ષાએ ચાર ઇદ્રિયવાળા જીવે અધિક છે. ચાર ઇઇંદ્રિયવાળા કરતાં ત્રણુ ઇંદ્રિયવાળા જીવ અધિક છે. અને ત્રણ ઇન્દ્રિયવાળા જીવા કરતાં એ ઇન્દ્રિયવાળા જીવ અધિક છે. તેથી આ રીતને વિચાર કરવામાં આવે તે પચેન્દ્રિય જીવેામાં સથી અલ્પપણુ આવે છે. અને એ ઇન્દ્રિયવાળા જીવામાં સ`થી અધિકપણુ આવે છે. તથા ત્રણ ઈન્દ્રિય વાંળા અને ચાર ઇન્દ્રિયવાળા જીવમાં અપેક્ષાથી અલ્પપણુ અને અપેક્ષાથી વિશેષાધિકપણુ પણ આવે છે.
દૈવ મતે પૂર્વે અંતે ત્તિ નાવવિ' હું ભગવન્ આપ દેવાનુપ્રિયે આ વિષયમાં જે પ્રમાણે કહ્યું છે. તે સઘળું સત્ય જ છે. હે ભગવન્ આપતુ' કથન સર્વથા યથાર્થ જ છે. આમના વાકયા સČથા સત્ય જ હોય છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુને વદના કરી નમસ્કાર કર્યો. વદના નમસ્કાર કરીને તેએ સયમ અને તપથી આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. !! સૂ ૧ ।
જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના વીસમા શતકના પહેલા ઉદ્દેશક સમાપ્તા ૨૦-૧||
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
al
E
૧૫૦