________________
પણ હાતું નથી. કે હું આહાર કરૂ છુ. આ કથનનુ તાત્પર્ય એવું છે કેપચેન્દ્રિય જીવેામાં બે પ્રકાર હાય છે. એક સ'ની જીવેાના પ્રકાર છે. અને ખીજો પ્રકાર અસ્રની જીવાને છે, તેમાં જે સન્નિ પચેન્દ્રિય જીવ છે, તેને એવા વિચાર થયા કરે છે કે અમે આહાર ગ્રહણ કરી રહ્યા છીએ કેમ કે એવી વિચારસરણી મન સાથે સંબંધવાળી છે અને જે અસ'ની પંચે ન્દ્રિય જીવ છે, તેને વિચારસરણી હાતી નથી. કેમ કે તેઓને મન હતુ નથી. ‘આદાત્તે'ત્તિ પુળ તે' તેા પણ તે આહાર તેા કરે જ છે. ફરીથી ગૌતમ સ્વામી આજ વિષયના સબંધમાં પ્રભુને એવુ' પૂછે છે કે-“àત્તિન મતે ! નીવાળ’ઈત્યાદિ હે ભગવન્ આ ૫'ચે દ્રિય જીવાને એવી સ`જ્ઞા યાવતુ વચન હાય છે ? અહિયાં ચાવતુ પદથી ‘વળાફવા મળેા' આ પદોના સંગ્રહ થયા છે. કે અમે ઈષ્ટ અનિષ્ટ શબ્દનું ઈષ્ટ અનિષ્ટ નીલ, પીત વીગેરે વર્ણનુ' તથા ઈષ્ટ અનિષ્ટ ગધેનુ ઇષ્ટ અનિષ્ટ પાંચે પ્રકારના સેતુ' અને ઇષ્ટ અનિષ્ટ મૃદુ કર્કશ વિગેરે સ્પર્ધાનુ પ્રતિસ ંવેદિત કરી રહ્યા છીએ ?
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-નોયના ! અર્થે ચાળ' ë સન્નારૂં વા' નામ વરૂ વા' કે ગૌતમ! કેટલાક પંચેન્દ્રિયામાં એવી સત્તા યાવત્ પ્રજ્ઞા મન અને વચન હાય છે કે અમે ઈષ્ટ અનિષ્ટ શબ્દને, ઈષ્ટ અનિષ્ટ રૂપાને ઈષ્ટ અનિષ્ટ ગોને ઇષ્ટ અનિષ્ટ રસેાને અને ઈષ્ટ અનિષ્ટ સ્પર્શને પ્રતિસ વેદિત (અનુભવ) કરીએ છીએ. તથા ‘ાથે ચાળી નો છ મુન્નાર્ ના નાવ વ વા' કેટલાક પંચેન્દ્રિયાને એવી સ*જ્ઞા યાવત્ વચન હાતા નથી કે અમે। ઈષ્ટ અનિષ્ટ શઢ્ઢાને ઇષ્ટ અનિષ્ટ ગાને ઈષ્ટ અનિષ્ટ રસાને અને ઇષ્ટ અનિષ્ટ સ્પર્શને પ્રતિસ`વેદિત કરીએ છીએ, એ રીતે જો કે તેઓને ઈષ્ટ અનિષ્ટ શબ્દાદિકાને સવેદન કરવાવાળી સ’જ્ઞા વિગેરેના અભાવ છે તે પણ ‘દિસંવેàત્તિ પુળ તે' તે ઇષ્ટ અનિષ્ટ શબ્દાદિકના અનુભવતા-પ્રતિસ`વેદન તેા કરતા જ રહે છે.
ફરી ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-‘તેનુંમંતે ! નીવાજ' પાળાાત્વા ગતિ' હે ભગવન્ તે પાંચેન્દ્રિય જીવે પ્રાણાતિપાતમાં વર્તમાન રહે છે? અર્થાત પ્રાણાતિપાત ક્રિયા કરે છે? અહિયાં યાન્તિ એ ક્રિયાપદના 'ધાનૂનામરેજાથા' ધાતુના અનેક અર્થŕ થતા હોવાથી એ વચન અનુસાર ઉપસ્થિત રહે છે-કરે છે તેવા અથ થાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘થૅના પાળાાત્રિ' હા ગૌતમ કેટલાક પ'ચેન્દ્રિય જીવા એવા હાય છે કે જેએ પ્રાણાતિપાત ક્રિયામાં તત્પર રહે છે. અથવા પ્રાણાતિપાત કરે છે. નાવ મિચ્છાયલસ, વિ જ્ઞાનંતિ' યાવત્ મિથ્યાદ નશલ્યમાં પણ તત્પર રહે છે. અથવા મિથ્યાદર્શન શલ્ય કરે છે. અહિયાં યાવત્ પદથી મૃષાવાદ વિગેરે ૧૬ સેાળ પાપસ્થાના ગ્રહણ કરાયા છે. કેમ કે એ પાસ્થાન સૂત્રમાં બતાવી
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૪૮