SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તેજ વાત “કિ =હા પન્નાબાઈ' આ પદથી પ્રગટ કરેલ છે. પ્રજ્ઞાપનાનું ૬ છઠું સ્થિતિ પદ . તેમાં તેઈદ્રિય અને ચાર ઈન્દ્રિયવાળા જીવેની જેવી સ્થિતિ બતાવેલ છે. એજ રીતની સ્થિતિ અહિયાં પણ સમજી લેવી. તેમાં ત્રણ ઈદ્રિયવાળા જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૯ ઓગણપચાસ રાત દિવસ સુધીની છે. અને ચાર ઈદ્રિયવાળા ઓની સ્થિતિ છ મહિના સુધીની છે. આ બનનેની જઘન્ય સ્થિતિ એક અન્તર્મહર્તની છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પછે છે કે- fણા મતે ! નાવ ચત્તાર વરસિંણિયા ઘણો સાહારí.” હે ભગવન્ એ વાત સંભવી શકે છે કેથાવત્ બે ત્રણ અને ચાર તથા પાંચ પંચેન્દ્રિય જીવે મળીને એક સાધારણ શરીરને બંધ કરે છે? અને સાધારણ શરીરને બંધ કહીને તે પછી આહાર કરે છે? અને આહાર કરેલા પુદ્ગલેને પરિણુમાવે છે તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “પર્વ કહા ફૅરિયાળ” હે ગૌતમ! કીન્દ્રિય જીવેના સંબંધમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે, એજ રીતનું કથન આ વિષયમાં પણ સમજવું. અર્થાત્ દરેક પંચેન્દ્રિય જીવે અલગ અલગ આહાર કરે છે. અને જુદા જુદા રૂપે તેને પરિણુમાવે છે. અને અલગ અલગ રૂપે તેઓના શરીર રહે છે. વિગેરે બધું કથન બે ઈદ્રિય જીવ પ્રમાણે છે. પણ “નવરું જેarો’ લેસ્યા વિગેરેની અપેક્ષાથી થોડી જુદાઈ પણું પણ છે. બે ઈદ્રિય વાળા જીને ત્રણ લેશ્યાઓ કહી છે. અને પંચેન્દ્રિય જીવેને છ લેશ્યાઓ કહી છે. લિટ્રી નિવિદા વિ' તથા બે ઈદ્રિય જીવોમાં સમ્યગદૃષ્ટિપણુ અને મિથ્યાદષ્ટિપણુ કહેલ છે. મિશ્રદષ્ટિપણ કહ્યું નથી. અહિયાં સમ્યગ્દષ્ટિપણુ, મિથાદષ્ટિપણુ, અને મિશ્રદષ્ટિપણુ કહેલ છે. નાના’ ત્યાં બે જ્ઞાન કહેલ છે અને અહિયાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ પ્રમાણે ચાર જ્ઞાન કહી છે. કેવળજ્ઞાન અનિન્દ્રિય-ઈદ્રિય વિનાના જીવને જ હોય છે. તેથી ઈન્દ્રિયવાળા ને તે કહેલ નથી. “ગvori મચાણ તેઓમાં મતિઅજ્ઞાન શ્રતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન વિભાગથી કહ્યા છે. નિયમથી નહીં. રિવિણો જો’ મનેયેગ, વચન અને કાગ એ ત્રણે વેગ તેઓમાં હોય છે. તેમ કહેવામાં આવ્યું છે. બે ઈદ્રિય જીવોમાં વચનયોગ અને કાયયોગ એ બે પેગ હોય છે. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-રેસિં ાં મં! નીવાળું પર્વ નન્ના ઘા” ઈત્યાદિ હે ભગવન આ પંચેન્દ્રિય જીમાં એવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન હોય છે? કે અમે આહાર કરીએ છીએ તેમ સમજી શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે–ોચમા ! ગળે ” ઈત્યાદિ હે ગૌતમ કેટલાક પંચંદ્રિય નિયામાં એવી સંજ્ઞા, પ્રજ્ઞા યાવત્ વચન હોય છે કે હું આહાર કરૂં છું તથા કેટલાક પચેંદ્રિય ખામાં એવી સંજ્ઞા વિગેરે કંઈ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૧૪ ૭
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy