SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ જ બે અજ્ઞાન હોય છે. તેઓ માગી હોતા નથી પણ વચનગવાળા અને કાયમવાળા હોય છે. એ જ વાત “ નાળા રો ગળાના નિયમ, નો મળનોની, વચગોળી વિ શાયોની વિઆ પદે દ્વારા પ્રગટ કરેલ છે. માદા નિગમં બ્રિસિં” તેઓ છએ દિશાથી આહાર કરે છે. એ વિષયને વિશેષ વિચાર પહેલા શતકના આહાર ઉદ્દેશામાં કરવામાં આવેલ છે. તેથી તે વિષય સમજી લે. “સે િળ મંતે વીવાળ પર્વ સન્નારૂવા” ઈત્યાદિ. હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન તે બે ઈદ્રિય અને એવી આહાર વિગેરે સંજ્ઞા હોય છે? પ્રજ્ઞાબુદ્ધિ હોય છે? મન વચન હોય છે કે અમે ઈષ્ટ અનિષ્ટ રસનું તથા ઈષ્ટ અનિષ્ટ સ્પોનું પ્રતિસંવેદન કરીએ છીએ અર્થાત્ અમે ઈષ્ટ અનિષ્ટ રસોને ગ્રહણ કરીએ છીએ અને ઈષ્ટ અનિષ્ટ સ્પર્શે કરીએ છીએ, એવી બુદ્ધિ તેઓમાં હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- જો રૂટૂકે સન' હે ગૌતમ! ઈષ્ટ અનિષ્ટ રસને તથા સ્પર્શને વિષય કરવાવાળું પ્રતિસંવેદન તેઓમાં હતું નથી. એ રીતે તેઓના પ્રતિસંવેદન સંબંધી જ્ઞાનાદિને તેઓમાં અભાવ છે. તે પણ “પરિવેતિ' રસાદિને અનુભવતે તેઓને થાય છે જ “ નgoોળ સંતોમુદુત્ત તેઓની સ્થિતિ જઘન્યથી એક અતર્મુહૂર્તની હોય છે. અને શોલેળ કારણસંવરછતારું ઉત્કૃષ્ટથી ૧૨ બાર વર્ષની હોય છે. સં હું એવ’ બાકીનું સમુદ્રઘાત વિગેરે સઘળું કથન ૧૯ ઓગણીસમા શતકના ત્રીજા ઉદેશામાં જે પ્રમાણે તેજસ્કાયિક જીવનું કથન કરેલ છે તેજ પ્રમાણે છે. “gવં તેડુંદ્રિયાળ વિ’ હીન્દ્રિય જીના સંબંધમાં જે પ્રમાણેનું કથન કરેલ છે. એ જ પ્રમાણેનું કથન ત્રણ ઈ દ્રિયવાળા અને વિષયમાં પણ સમજવું. “g વર્જિરિચાજ વિર બે ઈદિયવાળા જીવોના પ્રકરણમાં પ્રતિપાદન કર્યા પ્રમાણે ચાર ઈદ્રિયવાળા ના સંબંધમાં પણ પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષનું સઘળું કથન સમજી લેવું. એ રીતે બે ઈન્દ્રિય, ત્રણ ઈદ્રિય અને ચાર ઈદ્રિયવાળા જીવના આહાર વિગેરે વિષયના કથનમાં સરખાપણું છે, પરંતુ જે વિષયમાં જુદાપણું છે. તે વાત બતાવવા માટે સૂત્રકાર કહે છે કે “નારd હૃતિgતુ ” સરખાપણું હોવા છતાં પણ ઈદ્રિય અને સ્થિતિની બાબતમાં જુદાપણું છે તે આ રીતે છે. બે ઈદ્રિય જીવોને સ્પર્શન અને રસના-જહા એ બે ઈદ્રિયે હોય છે. ત્રણ ઈદ્રિય વાળા ને સ્પર્શન, અને પ્રાણ-નાક એ ત્રણ ઈદ્રિ હોય છે. ચાર ઈદ્રિયવાળા જીવોને સ્પર્શન, રસના ઘાણ અને ચક્ષુ એ ચાર ઈદ્રિ હોય છે. આ રીતે ઈદ્રિયની બાબતની ભિન્નતા આવે છે. તેમ જ સ્થિતિ બાબતની ભિન્નતા આ પ્રમાણે છે. બે ઈન્દ્રિયવાળા ની સ્થિતિ સૂત્રદ્વારા બતાવેલ છે. તથા ત્રણ ઈદ્રિયવાળા ની સ્થિતિ અહિયાં અતિદેશથી કહી શ્રી ભગવતી સૂત્ર: ૧૩ ૧૪૬
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy