________________
આહાર કરેલા પુલેને એક એક રૂપે રહીને જ અર્થાત્ જુદા જુદા રહીને જ પરિણમાવે છે. એક સાથે મળીને પરિણમાવતા નથી. એ રીતે તેઓ એક સાથે મળીને એક શરીરનેા અધ કરતા નથી પરંતુ જુદા જુદા રૂપે થઈ ને પ્રત્યેકના જુદા જુદા શરીરને અધ કરે છે
હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે-‘ત્તળ મતે ! નૌકાનં કલાઓ વળત્તાઓ' હે ભગવન્ તે જીવાને કેટલી લેગ્યાએ! હાય છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘તમો હેલો પત્તાને' હે ગૌતમ ! આ જીવાને ત્રણ લેસ્યા હોય છે. ‘ä ના’-તેના નામે આ પ્રમાણે છે.
રણા, નીરુણા, કાલા' કૃષ્ણકૈશ્યા,નીલેશ્યા અને કાર્પાતિક લેશ્યા, ‘છ્યું ના પમૂળીસમે પણ સેકશાચાન' એગણીસમા શતકમાં તેજસ્કાયિકાના સબંધમાં જેવું કથન કરવામાં આવ્યુ છે. તેજ પ્રમાણેનું કથન અહિયાં પણ ‘ગાય કૃતિ’ એ વાકયા સુધી કરી લેવુ'. અર્થાત્ લેશ્યા પ્રકરણથી આરભીને ઉદ્ભના સૂત્ર સુધીનુ ૧૯ ઓગણીસમા શતકનું પ્રકરણ ઓગણીસમા શતકના ત્રીજા ઉદ્દેશામાં છે તે અહિયાં સમજી લેવું. ત્યાં તે ઉદ્દતના પ્રકરણ આ રીતે છે. તેમાં અંતે ! નવા ગળતર ૩་ટ્રિજ્ઞા ત્રિવખંતિ' હું ભગવન તે તેજસ્કાયિક જીવે તેજસ્કાયની પર્યાયથી નીકળીને કયાં ઉત્પન્ન થાય છે? ઈત્યાદિ પ્રશ્ન કર્યો છે. અને તે પ્રશ્નોના સમાધાન માટે ત્યાં આ પ્રમાણે કહ્યુ છે કે-ઢે ગૌતમ! વંચમૂળા નહાવતી' આ વિષયને સમજવા માટે પ્રજ્ઞાપના સૂત્રનુ વ્યુત્ક્રાંતિ પદ્મ જોઈ લેવું. જેથી વિશેષ જીજ્ઞાસુ આએ ઓગણીસમા શતકના ત્રીજો ઉદ્દેશે અને તેમાં પણ પ્રજ્ઞાપના સૂત્રનુ ત્રીજુ ઉદ્ધૃતના પદ સવિસ્તર જોઈ સમજી લેવુ. નગર સમ્મટ્ટિી વિ મિચ્છા ડ્ડિી વિ નો સમ્માનિØાટ્ઠિી' લેસ્યા પ્રકરણથી ઉદ્ધૃતના પ્રકરણ સુધીમાં આ પ્રકરણ પણ આવેલ છે કે તેજસ્કાયિક જીવ સમ્યગ્ દષ્ટિ હૈાય છે? કે મિથ્યા દૃષ્ટિ હોય છે ? અથવા ઉભયદૃષ્ટિ હોય છે ? આ સમધમાં ત્યાં આ પ્રકરણમાં આ પ્રમાણે કહ્યું છે કે-તે સમ્યગ્ દૃષ્ટિ હાતા નથી અને ઉભયષ્ટિ પણ હાતા નથી પરંતુ મિથ્યાદષ્ટિ જ ડાય છે. એ રીતે તેએમાં માત્ર મિથ્યા દૃષ્ટિનું જ વિધાન કરેલ છે. પરંતુ તે કથન કરતાં અRsિ· ફેરફાર-વિશેષતા બતાવવા માટે ‘નવર' એ પદના પ્રચાણ કર્યાં છે. અને એમ મતાવ્યું છે કે તે એક દ્રિય જીવા સમ્યગ્દષ્ટ પશુ હાય છે, અને મિથ્યાષ્ટિ પણ હાય છે. ઉભયદૃષ્ટિ હૈાતા નથી કારણ કે સાસ્વાદન સમ્યક્ત્વથી પતિત થયેલા જીવમાં એ ઇન્દ્રિયમાં ઉત્પત્તિના સમયે અપર્યાપ્ત અવસ્થામાં સમ્યગ્દષ્ટિ પણાની અને મિથ્યાદૃષ્ટિયાની એમ આ બન્ને સૃષ્ટિની સસાવના છે. ઉભય દૃષ્ટિપણાની સભાવના નથી. આ જીવાને નિયમથી એ જ્ઞાન હૈાય છે, તેમ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૪૫