________________
શ્રીન્દ્રિય નામકે પહલે ઉદેશે કાનિરૂપણ
હવે સૂત્રકાર સર્વ પ્રથમ શ્રીન્દ્રિય નામના પહેલા ઉદ્દેશીને પ્રારંભ કરતાં કહે છે કે-“જિદ્દે કાર ઘઉં વારી” ઈત્યાદિ
ટીકાર્ય–રાશિ નાવ પૂર્વ વાણી' રાજગૃહનગરમાં ભગવાનનું સમવસરણ થયું. પ્રભુનું આગમન સાંભળીને પરિષદૂ પ્રભુને વંદના કરવા તેઓ પાસે આવી. પ્રભુએ ધર્મદેશના આપી ધર્મદેશના સાંભળીને પરિષદું પ્રભુને વંદન નમસ્કાર કરીને પિતપોતાને સ્થાને પાછી ગઈ તે પછી ગૌતમ સ્વામી એ મનને હાથ જોડીને ઘણું જ વિનયથી પ્રભુને આ પ્રમાણે પૂછ્યું. “હિર મરે! નાવ વત્તા વંર વેરિયા પત્રો રાણાજીરું ચંતિ' અહિયાં “ “રા' એ તિઃ પ્રતિરૂપક અવ્યય છે. અને તેને અર્થ સંભવ હોઈ શકે છે. એ પ્રમાણે છે. “કાવ વત્તાર માં આવેલ યાવન્મદથી બે અને ત્રણ ગ્રહણ કરાયા છે. બે અથવા ત્રણ અથવા ચાર અથવા પાંચ બે ઈન્દ્રિય જીવે મળીને અનેક જીવને ભેગવવા લાયક સાધારણ શરીરને બંધ કરે છે? એવી વાત સંભવી શકે છે ? તથા એ પ્રમાણે એકઠા થઈને તે સાધારણ શરીરનું ‘વિધિ બંધ કરીને “avછા” તે પછી એટલે કે સાધારણ શરીર ગ્રહણ કર્યા પછી “ગાતિ વા નિમંતિ રા તીરં વા વંધંતિ’ તેઓ આહાર કરે છે તથા આહત પુલેને રસ વિગેરે રૂપે પરિણાવે છે? અને એ રીતે પરિણમાવ્યા પછી વિશેષ પ્રકારના શરીરને બંધ કરે છે? આ પ્રશ્નોના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-ળો ફળ સ હે ગૌતમ! આ અર્થ બરોબર નથી અથવા મળેલા અનેક બે ઈદ્રિય જીવે ઉપગ માટે એક શરીરને-સાધારણ શરીરને ગ્રહણ કરતા નથી. તેનું કારણ શું છે? તેમ ગૌતમ સ્વામીના પૂછવાથી તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- વેરિયાળું પાટ્ટાર, પચવામાં, ઉત્તે કરી ધંધતિ’ બે ઈદ્રિય જીવે એકઠા થઈને આહાર કરતા નથી. પરંતુ જુદા જુદા રહીને જ એટલે કે એક એક રૂપમાં રહીને જ આહાર કરે છે. અને
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૪૪