________________
ઉદેશક કે અર્થ કો સંગ્રહ કરનેવાલી ગાથા કાકથન
વીસમા શતકના પહેલા ઉદેશાનો પ્રારંભ ઓગણીસમા શતકની વ્યાખ્યા કરવામાં આવી ગઈ છે. હવે અવસર કામ વીસમાશતકને પ્રારંભ કરવામાં આવે છે. વીસમા શતકની શરૂઆત કરવા માટે સૂત્રકાર સર્વ પ્રથમ આ શતકની અંદર આવેલા ઉદેશાઓના અર્થને બતાવવાવાળી સંગ્રહ ગાથા કહે છે. - વેરિચાના ઈત્યાદિ
આ વીસમા શતકમાં જે ઉદ્દેશાઓ કહેવાના છે. તેમાં બતાવવામાં આવનારા અને સંગ્રહ કરીને પ્રગટ કરવાવાળી આ ગાથા છે. તેને અર્થ આ પ્રમાણે છે.
બે ઇન્દ્રિય વિગેરે જીવોના સંબંધમાં પહેલે ઉદ્દેશ છે. આકાશઆદિના સંબંધને બીજે ઉદ્દેશ છે. પ્રાણાતિપાત વિગેરેના અર્થને બતાવનાર ત્રીજો ઉદેશ છે. ઈક્રિયાપચયના સંબંધમાં ચેશે ઉદ્દેશ છે. પરમાણુથી આરંભીને અનન્ત પ્રદેશ સ્કંધના સંબંધમાં પાંચમે ઉદ્દેશ છે. રત્નપ્રભા વિગેરે નરકના અંતરાલ સંબંધમાં છઠ્ઠો ઉદ્દેશ છે. જીવ પ્રોગ વિગેરે બન્ધના વિષયને સાતમે ઉદ્દેશ છે, કર્મભૂમિ અને અકર્મભૂમિના સંબંધમાં આઠમ ઉદેશ છે. વિદ્યાચારણ વિગેરેના સંબંધમાં નવમે ઉદ્દેશ છે. તથા સેપકમ અને નિરૂપક્રમ આયુષ્યવાળા જીવના સંબંધમાં દસમે ઉદ્દેશ છે. આ રીતે આ વીસમાં શતકમાં ૧૦ ઉદ્દેશાઓ છે.
ટકાઈ–ઈન્દ્રિય અને જીવને સંબંધ બતાવનાર દ્વીન્દ્રિય નામને પહેલે ઉદેશે છે.૧ આકાશ, વિષે સ્પષ્ટતા કરનાર આ બીજા ઉદ્દેશાનું નામ આકાશ એ પ્રમાણે છે ૨, પ્રાણાતિપાત વિગેરે વિષયનું પ્રતિપાદન કરનાર આ ત્રીજા ઉદ્દેશાનું નામ પ્રાણાતિપાત એ પ્રમાણે છે ૩, ઈદ્રિના ઉપચય વિગેરે વિષયને બતાવનાર આ ચેથા ઉદ્દેશાનું નામ “ઉપચય' એ પ્રમાણે છે.૪, પર માણુથી આરંભીને અનંતપ્રદેશ સ્કંધ સુધીના વિષયને બતાવનાર આ પાંચમાં ઉદ્દેશાનું નામ “પરમાણુ એ પ્રમાણે છે, ૫, રત્નપ્રભા વિગેરે પૃથ્વીઓના અતપાલને બતાવનાર આ છઠ્ઠા ઉદ્દેશાનું નામ “અંતરાલ' એ પ્રમાણે છે ૬, જીવન પ્રગ વિગેરે બંધને વિષય કરવાવાળું આ સાતમા ઉદ્દેશાનું નામ “બંધ' એ પ્રમાણે છે.૭, કર્મભૂમિ, અકર્મભૂમિના વિષયને બતાવનાર આ આઠમા ઉદ્દેશાનું નામ “ભૂમિએ પ્રમાણે છે ૮, વિદ્યાચારણ વિગેરે વિષયને બતાવનાર ચારણ નામને નવમે ઉદ્દેશ છે.૯, સોપકમ અને નિરૂપકમ આયુષ્યવાળા જીવન વિષયને બતાવનાર આ દસમા ઉદ્દેશાનું નામ “જીવ’ એ પ્રમાણે છે. ૧૦
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૪૩