SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વાળ વાનવ્યન્તર અસંખ્યાતગણે છે. તેની અપેક્ષાએ નીલલેશ્યાવાળા વિશેષા ધિક છે. અને કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. આ દ્વીપકુમાર પ્રકરણ અહિયાં ક્યાં સુધીનું ગ્રહણ કરવાનું કહ્યું છે તે માટે સૂત્રકાર કહે છે કે –“ગાવ અવઢિત્તિ આ પદ સુધી પાઠ અહિયાં ગ્રહણ કર જોઈએ, તેની આગળને નહીં. આનાથી દ્વીપકુમા૨ પ્રકરણનું આ છેલ્લું સૂત્ર છે. એમ સૂચિત કર્યું છે. “uff of મંતે! વાળમંતi # vapi વ સેવામાં कयरे कयरेहितो अपडूढिया वा महिइढिगा वा गोयमा ! कण्णलेरसेहितो नीललेस्सा महि ढिया जाव सव्वमहिइढिया तेउलेस्सा एवं तेउलेरसे हितो कावायलेस्सा अप्पड्ढिया, कावोयलेस्से हितो नीललेरसा अपढिया नीललेस्सेहितो જળ્યુચ્છેણા વઢિયા” આ પાઠને અર્થ આ પ્રમાણે છે. હે ભગવન કૃણ લેશ્યાવાળા યાવત તેજલેશ્યાવાળા આ વાનચન્તરોમાં કેણુ કેની અપેક્ષાએ અલપ ઋદ્ધિવાળા છે ? અને કોની અપેક્ષાથી મહાકદ્ધિવાળા છે ! તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! કૃષ્ણલેશ્યાવાળા વાનવ્યન્તરોની અપેક્ષાએ નીલલેશ્યાવાળા વાનવ્યન્તર મહાદ્ધિવાળા છે. યાવત તેઓમાં સૌથી અધિક મહાદ્ધિવ ળા તેજોલેશ્યાવાળા વાનવ્યતર છે. તથા તેજેશ્યાવાળા વાનવ્ય. તથી કાપતિક વેશ્યાવાળા વાનવ્યન્તર અલપઝદ્ધિવાળા છે. કાતિક લેશ્યાવાળાઓથી નલલેશ્યાવાળા અ૯૫ઋદ્ધિવાળા છે. નીલેશ્યા કરતાં કુણુવેશ્યાવાળા અ૯પઋદ્ધિવાળા છે. આ રીતે સોળમા શતકના ૧૧ અગીયારમા ઉદ્દેશામાં કહેલ દ્વીપકુમાર સંબંધીનું કથન આ અન્તિમ સૂત્ર સુધી જ અહિયાં ગ્રહણ કરેલ છે તેમ સમજવું. ! એવં મતે 'િ હે ભગવન્ આપી દેવાનું પ્રિયે આ વિષયમાં જે કહેલ છે, તે તેમ જ છે. હે દેવાનુપ્રિય આપનું કથન સર્વથા સત્ય છે. કેમ કે આપ આપ્ત છે અને જે આપ્ત હોય છે તેઓના વાકયોમાં સર્વથા સત્યતા જ રહે છે. એ રીતે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી ગૌતમસ્વામી તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. જે સૂ. ૧ જૈનાચાર્ય જેનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાન ઓગણીસમા શતકને દસમે ઉદ્દેશક સમાસા, ૧૯-૧૦ શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૧૪૨
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy