SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ જાન્યષ્યન્તરો કે આહાર-કરણ આફ્રિકા નિરૂપણ દસમા ઉદ્દેશાના પ્રારંભ— નવમા ઉદ્દેશામાં કરણના વિષયમાં કથન કરવામાં આવ્યું છે. આ કરછુના સબ'ધથી આ દસમા ઉદ્દેશામાં ન્તર્ાના આહાર કરણ કહેવામાં આવશે. તેથી આ સબંધને લઈને આ દસમા ઉદ્દેશાના પ્રારંભ કરવામાં આવે છે. વાળમત્તા જં મંતે ! સવે સમાહારા॰' ઇત્યાદિ ટીકા ગૌતમ સ્વામીએ પ્રભુને એવુ પૂછ્યું છે કે-સને વાળમંત્તરા નૅ અંતે !' હે ભગવન્ બધા વાનન્યન્તર ‘નમાĪ૦' સમાન આહારવાળા હાય છે? સમાન શરીરવાળા હોય છે? સમાન ઉચ્છવાસ નિઃશ્વાસવાળા હોય છે? આ પ્રકારના ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તર આપતાં પ્રભુ તેમને કહે છે.— ‘થં જ્ઞા॰' હે ગૌતમ ! સેાળમાં શતકમાં દ્વીપકુમાર ઉદ્દેશામાં જે પ્રમાણે કહેવામાં આવ્યુ છે, એજ પ્રમાણે અહિયાં પણ તે તમામ કથન સમજવુ આ વિષયનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. ‘નો ફ્ળ સમર્ટ્ઝે' ખધા જ વાન અન્તર સરખા આહારવાળા હાય, સરખા શરીરવાળા હાય, અને સરખા ઉચ્છ્વાસ નિ:શ્વાસવાળા હોય એ અથ ખરેખર નથી. અર્થાત્ બધા જ વાન ન્યન્તર સરખા આહારવાળા હાતા નથી. સરખા સ્વભાવવાળા હાતા નથી. સરખા શરીરવાળા હોતા નથી અને સરઆ ઉચ્છવાસ નિઃશ્વાસવાળા પશુ હોતા નથી. આ વિષયનું વધુ વિવેચન સેાળમાં શતકના ૧૧ અગીયારમાં ઉદ્દેશામાં પહેલા શતકના ખીન્ન ઉદ્દેશામાં કહેલ દ્વીપકુમારાના કથન પ્રમાણે સમજવા ભલામણ કરી છે તેજ રીતે અહિયાં પણ તે વિષય સમજવા ત્યાંનું કથન જોઈ લેવું. ગાય સમક્ષરીરા સમુલ્લાસનિજ્ઞાસા' આ અ ંતિમ પાડે સુધી ગ્રહેશુ કરવુ. ૧૬ સેાળમા શતકનું દ્વીપકુમાર પ્રકરણ આ પ્રમાણે છે—ત્યાં વાનભ્યન્તરાને ઉદ્દેશીને આલાપક કહ્યા છે. તે પ્રમાણે બતાવવામાં આવે છે. -~-~‘વાળમંતરાળ અંતે! ફ્લેક્ષાઓ પત્તાઓ' ટોચના ! ચત્તર ફેફ્સાજો સંગા कण्हलेस्सा जाव सेउलेक्सा एएसिं णं भंते ! वानमेतराणं कण्हलेस्साणं जाव नेउasari करे करे हितो जाव विसेसाहिया वा ! गोयमा ! सव्जत्थो वा वानमंतरा तेउलेमा काउलेस्सा असंखेज्जगुणा नीललेस्सा विसेसाहिया कण्णलेस्सा વિસેાિ' આ પાઠના અર્થ આ પ્રમાણે છે. હે ભગવન્ વાનન્યન્તરાને કેટલી લેશ્યાઓ કહેવામાં આવી છે? પ્રભુ કહે છે કે હું ગૌતમ ! વાનન્યન્તરીને ચાર લૈશ્યાએ કહેવામાં આવી છે. જેમકે કૃષ્ણલેશ્યા યાવતુ તે લેફ્યા હૈ ભગવત્ આ કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેોલેશ્યાવાળા વાનન્યતામાં કાણુ કાની અપેક્ષાથી યાવત વિશેષાધિક છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ સૌથી ઓછી તેજલેશ્યાવાળા વાનન્યતરા છે. તેની અપેક્ષાથી કાપેાતિકલેશ્યા શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૧૪૧
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy